________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोनुप्रेक्षu]
[८५ હવે શક્તિનું કાર્ય કહે છે:तस्सेव कारणाणं पुग्गलखंधाण जा हु णिप्पत्ति।
सा पज्जत्ती भण्णदि छब्भेया जिणवरिंदेहिं।। १३५।। तस्याः एव कारणानां पुद्गलस्कन्धानां या स्फुटं निष्पत्तिः। सा पर्याप्ति: भण्यते षड्भेदाः जिनवरेन्द्रैः।। १३५ ।।
અર્થ- એ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે પુદ્ગલસ્કંધ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા હોવી તેની પર્યાસિ કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
હવે પર્યાપ્ત અને નિવૃજ્યપર્યાસનો કાળ કહે છે:पज्जत्तिं गिणतो मणुज्जत्तिं ण जाव समणोदि। ता णिव्वत्तिअपुण्णो मणुपुण्णो भण्णदे पुण्णो।।१३६ ।।
पर्याप्तिं गृह्णन् मनःपर्याप्तिं न यावत् समाप्नोति। तावत् निर्वृत्त्वपर्याप्तक: मनःपूर्ण: भण्यते पूर्णः।। १३६ ।।
અર્થ - આ જીવ, પર્યાતિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી મનપર્યાતિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિવૃત્યુપર્યાપ્ત કર્યું છે, અને જ્યારે મનપર્યામિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
१ त्तज्जस्स य उदये णियणियपज्जत्तिणिट्ठिदो होदि। जाव सरीरमपुण्णं णिव्वत्ति-अपुण्णगो ताव।।
(गो..॥. १२०) पर्याप्तस्स च उदये निजनिजपर्याप्तिनिष्ठितो भवति।
यावत् शरीरं अपूर्ण निर्वृत्त्यपूर्णकः तावत्।। અર્થ - પર્યામિ નામના નામકર્મના ઉદયથી જીવ પોતપોતાની પર્યાસિ બનાવે
છે. જ્યાં સુધી શરીરપર્યામિ પૂર્ણ થતી નથી. ત્યાં સુધી તેને નિવૃજ્યપર્યાપ્તક કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com