________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૮૪] . ननु वाक्कायव्यतिरिक्तस्यात्मनोऽसम्भवात् तद्ब्रूयादित्याद्ययुक्तमिति वदन्तं प्रत्याह
शरीरे वाचि चात्मानं सन्धत्ते वाक्शरीरयोः ।
भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषांनिबुध्यते ।। ५४।। टीका- सन्धत्ते आरोपयति। कं आत्मानम्। क्व ? शरीरे वाचि च। कोऽसौ मूढः ? वाक्शरीरयोर्भ्रान्तो वागात्मा शरीरमात्मेत्येवं विपर्यस्तो बहिरात्मा। तयोरभ्रान्तो यथावत्स्वरूपरिच्छेदकोऽन्तरात्मा पुन: एतेषां वाक्शरीरात्मानं तत्त्वं स्वरूपं पृथक् परस्परभिन्नं निबुद्धयते निश्चिनोति।।५४।।
ઉપાર્જન કરવા યોગ્ય, જાણવા યોગ્ય, કહેવા યોગ્ય, પ્રાર્થના યોગ્ય, શિક્ષાયોગ્ય, દેખવા યોગ્ય અને સ્પર્શવા યોગ્ય છે, કારણ કે તેમ કરવાથી આત્મા સદા સ્થિરપણાને પામે છે.” પ૩
વાણી-શરીરથી ભિન્ન આત્માનો અસંભવ હોવાથી તેને વિષે બોલવું (પૃચ્છા કરવી) ઇત્યાદિ યોગ્ય નથી-એમ બોલનાર પ્રતિ કહે છે:
શ્લોક ૫૪ અન્વયાર્થ : (વાશરીરયો: બ્રાન્ત:) વચન અને શરીરમાં જેને આત્મભ્રાન્તિ છે તેવો બહિરાભા, (વારિ શરીરે ) વચન અને શરીરમાં (ગાત્માનું સંપત્ત) આત્માનું આરોપણ કરે છે અર્થાત્ વચન અને શરીરને આત્મા માને છે; (પુન:) પરંતુ (સમ્રાન્ત:) વચન અને કાયમાં આત્મભ્રાન્તિ નહિ કરનાર અન્તરાત્મા (ાં તત્ત્વ) તેમના (આત્મા અને વાણી-કાયના) સ્વરૂપને (પૃથક્ ) એકબીજાથી ભિન્ન (નિવૃધ્યતે ) જાણે છે.
ટીકા : સંધાન કરે છે એટલે આરોપ છે. કોને ? આત્માને શામાં? શરીર અને વાણીમાં. તે મૂઢ કોણ છે? વાણી અને શરીરમાં બ્રાન્તિવાળો અર્થાત્ વાણી તે આત્મા, શરીર તે આત્મા એવી વિપરીત માન્યતાવાળો બહિરાત્મા છે; પરંતુ તે બન્નેમાં જેને ભ્રાન્તિ નથી અર્થાત્ (તે બંનેનાં) સ્વરૂપને યથાર્થપણે જાણે છે તે અત્તરાત્મા, તેમના એટલે વાણી, શરીર અને આત્માના તત્ત્વને એટલે સ્વરૂપને પૃથક્ એટલે એકબીજાથી ભિન્ન જાણે છે નક્કી કરે છે.
अध्येतव्यं स्तिमितमनसा ध्येयमाराधनीयं पृच्छयं श्रव्यं भवति विदुषाभ्यस्यमावर्जनीयम्। वेद्यं गद्यं किमपि तदिह प्रार्थनीयं विनेयं, दृश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वम्।। ४९।।
(શ્રી અમિતગતિ આચાર્યકૃત યોગસાર -શ્લોક ૪૯) Please inform us of any errors on rajesh@AtmaDharma.com