________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રી કુંદકુંદमिथ्यात्वाविरत्यादिरस्ति तथाप्यन्यसंपदा किं प्रयोजनं। अग्रे दुर्गतिगमनादिकं अवबुद्ध्यमानस्य तत्सम्पदा प्रयोजनाभावतस्तत्स्मयस्य कर्तुमनुचितत्त्वात्।। २७।। अमुमेवार्थं प्रदर्शयन्नाह
सम्यग्दर्शनसम्पन्नामपि मातङ्गदेहजम्।
देवा देवं विदुर्भस्मगूढांगारान्तरौजसम्।।२८।। “વેવ' મારä “વિદ્' મૈન્યન્તો છે તે? “રેવા' “રેવા વિ તરૂ મંતિ जस्सधम्मे सया मणो” इत्यभिधानात्। कमपि ? ' मातंगदेहजमपि' चांडालमपि। कथंમિથ્યાત્વ, અવિરતિ આદિ હોય તો પછી “અન્ય સમ્પ વિરું પ્રયોજનમ' (ક્ષણસ્થાયી) ઐશ્વર્યાદિ સંપદા જ આગળ દુર્ગતિ ગમનાદિનું કારણ છે-એવું સમજનારને તે ઐશ્વર્યાદિ સંપદાથી પ્રયોજનનો અભાવ હોય છે. (તેનાથી તે કાંઈ લાભ માનતો નથી.) તેથી તેને ગર્વ કરવો અનુચિત લાગે છે.
ભાવાર્થ :- મિથ્યાત્વના અભાવમાં સમ્યગ્દષ્ટિ અન્ય ક્ષણસ્થાયી વિભૂતિઓથી લાભ માનતો નથી, તેથી તેનો તે ગર્વ કરતો નથી. મિથ્યાદષ્ટિને પૂર્વોપાર્જિત પુણને લીધે અન્ય વિભૂતિઓ મળી આવે પણ તે મિથ્યાત્વને લીધે તેનો ગર્વ કરી તેમાં રચ્યોપચ્યો રહે છે; તેથી તે વિભૂતિઓ તેને લાભદાયક નહિ થતાં દુર્ગતિ-ગમનના કારણભૂત થઈ પડે છે. ૨૭. આ જ અર્થને દર્શાવતાં કહે છે
શ્લોક ૨૮ અવયાર્થ :- [વા:] ગણધરાદિ દેવો [સ ર્જન સંપનમ] સમ્યગ્દર્શનથી યુક્ત [માતyવેદનમ ]િ ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલા જીવને પણ [ભસ્મ પૂઢાંકIRારીનસ] કે જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં તેજવાળું છે તેને [ રેવન્] દેવ [વિતુ:] કહે છે.
ટીકા :- “રેવન' આરાધ્ય (આરાધવા યોગ્ય) દેવ “વિ:' માને છે. કોણ તેઓ? ‘તેવા:'દેવો. “રેવા વિ તસ્સ નમંતિ નસ્સ ઇમ્બે સયા મળો” જેનું મન સદા
१.
धम्मो मंगलमुद्दिष्टुं अहिंसा संयमो तवो। देवा वि तस्स पणमंति जस्स धम्मे सया मणो। -श्रावक-प्रतिक्रमण।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com