________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૮૯ भूतं ? 'सम्यग्दर्शनसम्पन्नं' सम्यग्दर्शनेन सम्पन्नं युक्तं। अतएव 'भस्मगूढाङ्गारान्तरोजसं' भस्मना गूढः प्रच्छादितः स चासावङ्गारश्च तस्य अन्तरं मध्यं तत्रैव ओज: પ્રવાશો નિર્માતા યહ્યાા ૨૮ાા
एकस्य धर्मस्य विविधं फलं प्रकाश्येदानीमुभयोर्धर्माधर्मयोंर्यथाक्रमं फलं दर्शयन्नाह
श्वापि देवोऽपि देवः श्वा जायते धर्मकिल्विषात्।
कापि नाम भवेदन्या सम्पद्धर्माच्छरीरिणाम्।।२९।। ‘સ્થાપિ' વારો લેવો’ નાયતા ‘વો' જેવ: ‘શ્વા' નાયતા ? ધર્મમાં છે તેને દેવો પણ નમે છે. એવા કથનાનુસાર (માને છે.) કોને પણ? માતwવેદનમ પિ' ચાંડાલને પણ. કેવા (ચાંડાલને) ? “સચનસંપન્ન...' સમ્યગ્દર્શનથી યુક્ત એવા, તેથી જ “ભસ્મઢTISત્તરનસન' જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં પ્રકાશવાળો અર્થાત્ નિર્મળતાવાળો છે એવા.
ભાવાર્થ - અહીં ઉપમા-ઉપમેય ભાવથી કથન છે. ભસ્મસમાન ચાંડાલનું શરીર છે, અંગાર (અગ્નિ) સમાન જીવ છે અને પ્રકાશ સમાન સમ્યગ્દર્શન છે. ભસ્મ, અંગાર અને પ્રકાશ તે ઉપમા છે અને શરીર, જીવ અને સમ્યગ્દર્શનયુક્ત ચાંડાલના દેહધારી જીવને પણ “દેવ” કહે છે; કેમકે તેને સાચા સમ્યગ્દર્શનરૂપ દિવ્યશક્તિ પ્રગટ થઈ છે. ૨૮.
(અત્યાર સુધી સમ્યગ્દષ્ટિના) એક ધર્મનું (શુભ ભાવનું) વિવિધફળ પ્રકાશીને હવે ધર્મ અને અધર્મ બંનેનું યથાક્રમે ફળ દર્શાવતાં કહે છે
ધર્મ-અધર્મનું ફળ
શ્લોક ૨૯ અન્વયાર્થ :- [ ઘઝિત્વિકા] ધર્મથી અને પાપથી (અનુક્રમે) [ ] કૂતરો પણ [લેવ:] દેવ અને [તેવ:] દેવ પણ [A] કૂતરો [નાયતે] થાય છે; [નામ] ખરેખર [ ઘર્માત] ધર્મથી [શરીરિણામ પ્રાણીઓને-સંસારી જીવોને, [if ન્યા] કોઈક અદ્વિતીય [સમ્પ ] સંપત્તિ [આવે] પ્રાપ્ત થાય છે.
ટીકા :- “થાપિ' કૂતરો પણ “લેવ:'દેવ “નાયતે' થાય છે. “કેવોsfe'દેવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com