SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર કહાનજૈનશાસ્ત્રમાળા ] ૧ ‘પ્રભાવના' સ્વાત્।ાસૌ? ‘બિનશાસનમાહાત્મ્યપ્રાશ:'। *બિનશાસનસ્ય माहात्म्यप्रकाशस्तु' * तपोज्ञानाद्यतिशयप्रकटीकरणं । कथं ? ' यथायथं' स्नपनदानपूजाविधानतपोमंत्रतंत्रादिविषये आत्मशक्त्यनतिक्रमेण । किं कृत्वा ? 'अपाकृत्य ' निराकृत्य। कां? — अज्ञानतिमिरव्याप्तिं' * जिनमतात्परेषां यत्स्नपनदानादिविषयेऽज्ञानमेव तिमिरमन्धकारं तस्य व्याप्तिं * प्रसरम्।। १८ ।। इदानीमुक्तनिःशंकितत्त्वाद्यष्टगुणानां मध्ये कः केन गुणेन प्रधानतया प्रकटित इति प्रदर्शयन् श्लोकद्वयमाह [અપાનૃત્ય] દૂર કરીને [ યથાયથક્] (વિસ્તારને ) ચિત રીતે [બિનશાસનમાહાત્મ્યપ્રાશ: ] જૈનધર્મના મહિમાનો પ્રકાશ કરવો તે [પ્રમાવના] પ્રભાવના ગુણ [સ્યાત્] છે. * ટીકા- ‘ પ્રભાવના’ પ્રભાવના ગુણ છે. તે શું છે? ‘બિનશાસનમાહાત્મ્યપ્રાશ: જિનશાસનના મહિમાનો પ્રકાશ કરવો તે-તપ, જ્ઞાનાદિના અતિશયને પ્રગટ કરવો તે. કેવી રીતે ? ‘ યથાયથં ’ સ્વપન (અભિષેક), દાન, પૂજાવિધાન, તપ, મંત્ર, તંત્રાદિના વિષયમાં પોતાની શક્તિનો અતિક્રમ ( ઉલ્લંઘન ) કર્યા વિના (અર્થાત્ યાથશક્તિ ), શું કરીને ? ‘ પાત્ય ’ દૂર કરીને. કોને ? ‘ અજ્ઞાનતિમિરવ્યાક્િ' જિનમતથી અતિરિક્ત અન્ય મતનાં સ્નેપન, દાનાદિના વિષયમાં જે અજ્ઞાનરૂપી અંધકાર તેની વ્યાપ્તિને-તેના ફેલાવને. ૪૯ ભાવાર્થ :- જૈનધર્મ સંબંધી ફેલાયેલી અજ્ઞાનતાને પોતાની શક્તિ અનુસાર વિદ્યા, દાન, પૂજાવિધાન, તપ, મંત્ર, તંત્રાદિ દ્વારા દૂર કરીને જૈનધર્મનો મહિમા પ્રગટ કરવો તેને પ્રભાવના અંગ કહે છે. 66 “જે ચૈતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો મનરૂપી રથ-પંથમાં ( અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) ભ્રમણ કરે છે તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દષ્ટિ જાણવો. ૧૮. * હવે કહેલા નિઃશંક્તિત્વાદિ આઠ ગુણોમાં કોણ કયા ગુણ વડે પ્રધાનતાથી પ્રસિદ્ધ થયેલ છે તે બતાવતાં બે શ્લોક કહે છે ૬. ધ પુસ્તò ‘તુ’ નાસ્તિા સમ્યાવનાવિજ્ઞક્ષળા વ। * પુષ્પનાત: પાત: -પુસ્તò નાસ્તિા ૨. ચિમ્રૂર્તિ મન રથપંથમાં વિદ્યારથારૂઢ ધૂમતો, તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૬. (શ્રી સમયસાર ગાથા ૨૩૬.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy