________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૧
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
निःश्रेयसमिष्यते। किं ? निर्वाणं। कथंभूतं ? शुद्धसुखं शुद्ध प्रतिद्वन्द्वरहितं सुखं यत्र। तथा नित्यं अविनश्वरस्वरूपं। तथा परिमुक्तं रहितं। कै: ? जन्मजरामयमरणैः, जन्म च पर्यायान्तरप्रादुर्भाव;, जरा च वार्द्धक्यं, आमयाश्च रोगाः, मरणं च शरीरादि प्रच्युतिः। तथा शोकैर्दु:खैर्मयैश्च परिमुक्तं ।। १३१।। इत्यंभूते च निःश्रेयसे कीदृशाः पुरुषाः तिष्ठन्तीत्याह
विद्यादर्शनशक्तिस्वास्थ्यप्रह्लादतृप्तिशुद्धियुजः।
निरतिशया निखधयो निःश्रेयसमावसन्ति सुखम्।। १३२ ।। શોકથી, [:: ] દુ:ખોથી [૨] અને [ મ ] સાત ભયોથી [પરિમુ$] સર્વથા રહિત એવો [શુદ્ધસુરઉમ] શુદ્ધ સુખસ્વરૂપ તથા [નિત્યમ] નિત્ય-(અવિનાશી) એવો [નિr] નિર્વાણ (સર્વ કર્મરહિત આત્માની વિશુદ્ધ અવસ્થા) [નિઃશ્રેયસમ] મોક્ષ [ રૂશ્વતે] કહેવાય છે.
ટીકા :- “નિઃશ્રેયસનિધ્યતે' મોક્ષ કહેવાય છે. શું? “નિર્વાણન' નિર્વાણ. કેવો ( નિર્વાણ )? “શુદ્ધસુરવન' પ્રતિપક્ષરહિત જ્યાં સુખ છે તેવો, તથા “નિત્યમ્' અવિનશ્વર સ્વરૂપ અને “ઘરમુ$' સર્વથા રહિત એવો. શાનાથી (રહિત)? “જન્મનીમયમરી: Gજ બીજી પર્યાયનો ઉત્પાદ, GST ઘડપણ, કામયા: રોગો, મર શરીરાદિનો નાશ-(એ બધાંથી રહિત એવો), તથા “શોર્ડ:વૈશ્ચરિમુજીન્' શોક, દુઃખ અને ભયથી રહિત એવો (નિર્વાણ).
ભાવાર્થ :- જન્મ, ઘડપણ, રોગ, મૃત્યુ, શોક, દુઃખ અને ભયથી રહિત અવિનશ્વર, અતીન્દ્રિય સાચા સુખરૂપ અને સર્વ કર્મરહિત આત્માની વિશુદ્ધ અવસ્થા (નિર્વાણ) તે મોક્ષ કહેવાય છે. ૧૩૧. આવા મોક્ષમાં કેવા પ્રકારના પુરુષો (આત્માઓ) રહે છે તે કહે છે
મુક્ત જીવોનું વર્ણન
શ્લોક ૧૩ર અન્વયાર્થ :- [ વિદ્યાવર્શનસ્વિાચ્યવિસ્તૃતિશુદ્ધિયુનઃ] કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, પરમ વીતરાગતા, અનંતસુખ, તૃમિ, વિષયોની આશાથી રહિતપણું અને વિશુદ્ધિ (કર્મરહિતપણું)-( એ બધાંથી) યુક્ત [નિરતિશય:] ગુણોની ન્યૂનાધિકતા રહિત અને [ નિરવધ: ] કાળાવધિ રહિત જીવો [સુર મ] સુખસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com