SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૨૫૯ अथ केऽस्यातीचारा इत्याह ग्रहणविसर्गाम्तरणान्यदृष्टमृष्टान्यनादरास्मरणे। यत्प्रोषधोपवासव्यतिलचनपञ्चकं तदिदम्।। ११०।। प्रोषधोपवासस्य व्यतिलंघनपंचकमतिचारपंचकं। तदिदं पूर्वार्धप्रतिपादितप्रकारं। तथा हि। ग्रहणविसर्गास्तरणानि त्रीणि। कथंभूतानि ? अदृष्टमृष्टानि दृष्टं दर्शनं जन्तवः सन्ति न सन्तीति वा चक्षुषावलोकनं मृष्टं मदुनोपकरणेन प्रमार्जनं तदुभौ न विद्येते येषु ग्रहणादिषु तानि तथोक्तानि। तत्र बुभुक्षापीडितस्यादृष्टमृष्टस्याहदादिपूजोपઉપવાસ કરવો અર્થાત્ સોળ પ્રહર સુધી ચારે આહારોનો ત્યાગ કરવો તેને પ્રોષધોપવાસ કહે છે. ૧૦૯. હવે તેના પ્રોષધોપવાસના) કયા અતિચારો છે તે કહે છેપ્રોષધોપવાસ શિક્ષાતના અતિચાર શ્લોક ૧૧૦ અન્વયાર્થ :- [યત] જે [કદમૃEાનિ] જોયા વિના તથા સંમાર્જન કર્યા (સાફ કર્યા વગર) [ પ્રદરિસસ્તરનાનિ] (પૂજાનાં ઉપકરણો) ગ્રહણ કરવાં, મળમૂત્રાદિનો ત્યાગ કરવો અને બિસ્તરો પાથરવો તથા [અનાવર સ્મરો] આવશ્યક આદિમાં અનાદર કરવો અને યોગ્ય ક્રિયાઓ ભૂલી જવી [ત૬ ફેમ] તે આ [પ્રોષધોપવાસવ્યતિનપં ] પ્રોષધોપવાસ ( શિક્ષાવ્રત) ના પાંચ અતિચાર છે. ટીકા :- “પ્રોષથોપવાસ વ્યતિતનપષ્યમ' પ્રોષધોપવાસના પાંચ અતિચારોતેના પ્રકારો આ શ્લોકના પૂર્વાર્ધમાં બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે પ્રદરિસસ્તરાનિ' ગ્રહણ, ત્યાગ અને આસ્તરણ (પથારી પાથરવી) –એ ત્રણ (અતિચારો). તે કેવા છે? “અદમૃણાનિ' દઈ જોયેલા-જંતુઓ છે કે નહિ તે આંખથી અવલોકવું (બારીકાઈથી તપાસવું) અને “કૃષ્ટ' સાફ કરેલા-કોમળ ઉપકરણથી ( પીંછી આદિથી) સાફ કરવું; જે ગ્રહણાદિમાં તે બંને (દષ્ટ અને મૃષ્ટરૂપ ક્રિયાઓ) ન હોય તેને અદષ્ટપૃષ્ટ કહે છે. (અષ્ટપૃષ્ટનો સંબંધ ગ્રહણ, વિસર્ગ અને આસ્તરણ એ ત્રણેયની સાથે છે તેથી અદષ્ટમૃeગ્રહણ, અષ્ટપૃષ્ટવિસર્ગ અને અદષ્ટમૃઆસ્તરણ-એ ત્રણ અતિચાર થાય છે.) તેમાં અદષ્ટપૃષ્ટગ્રહણ અતિચારમાં સુધાથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy