________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર
રત્નકરડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદमित्येतानि त्रीणि। अनादरोऽनुत्साहः। अस्मरणमनैकण्यम्।।१०५।। अथेदानी प्रोषधोपवासलक्षणं शिक्षाव्रतं व्याचक्षाणः प्राह
पर्वण्यष्टम्यां च ज्ञातव्यः प्रोषधोपवासस्तु।
चतुरभ्यवहार्याणां प्रत्याख्यानं सदेच्छाभिः।। १०६ ।। કરવો એટલે તેમાં ઉત્સાહ કરવો નહિ અને સામાયિકના પાઠને ભૂલી જવો અર્થાત્ સામાયિકમાં એકાગ્ર ન થવું (એ બે અતિચાર-આ મળી કુલ પાંચ અતિચાર છે.)
ભાવાર્થ- સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર૧. વાકદુ:પ્રણિધાન-વચનને ચલાયમાન કરવું. ૨. કાયદુપ્રણિધાન-કાયને-શરીરને અસ્થિર રાખવું-ચલાયમાન કરવું. ૩. મનદુપ્રણિધાન-મનને અન્યથા ચંચળ રાખવું-ચલાયમાન કરવું. ૪. અનાદર-સામાયિકમાં આદર ન કરવો–ઉત્સાહ ન રાખવો. ૫. વિસ્મરણ-એકાગ્રતાના અભાવમાં ચિત્તની વ્યગ્રતાથી સામાયિકનો પાઠ ભૂલી જવો
તે મૃત્યનુપસ્થાન અતિચાર છે. ૧૦૫. હવે પ્રોપધોપવાસરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને કહે છે
પ્રોષધોપવાસ શિક્ષાવ્રતનું લક્ષણ
શ્લોક ૧૦૬ અન્વયાર્થ - [પર્વળિ] ચતુર્દશી [૨] અને [ પામ] અષ્ટમીના દિવસોએ [ સા ] સદાને માટે [ રૂછા]િ વ્રતવિધાનની ઇચ્છાઓથી [ વતુરચવદનામ] ચાર આારોના (ખાધ, સ્વાધ, લેહ્ય અને પેય આહારોના) [ પ્રત્યાક્યાનમ] ત્યાગને [પ્રોથોપવાસ:] પ્રોષધોપવાસ [ શાતવ્ય:] જાણવો જોઈએ, –કહેવો જોઈએ.
१.
तु शब्दः पादपूर्त्यर्थः યોગદુ:પ્રળિયાનાના૨મૃત્યનુપસ્થાનાના તત્ત્વાર્થ સૂત્ર ૭/૩૩ મન, વચન, કાયા તો પુદ્ગલ છે, તેની ક્રિયા જીવ કરી શકતો નથી પણ તે સમયે અતિચારરૂપ દૂષિત ભાવ જીવ કરે છે તેનું આ વર્ણન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com