________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
शुभादिस्वरूपः इत्येवं ध्यायन्तु चिन्तयन्तु सामायिके स्थिताः ।। १०४।।
साम्प्रतं सामायिकस्यातीचारानाह
वाक्कायमानसानां दुःप्रणिधानान्यनादरास्मरणे । सामयिकस्यातिगमा व्यज्यन्ते पञ्च भावेन ।। १०५ ।
વ્યન્યો થ્યો જે તે? અતિાના અતિવારા:। સ્ય? સામયિ॰સ્યા તિ? पंच। कथं ? भावेन परमार्थेन । तथा हि । वाक्कायमानसानां दुष्प्रणिधान
૨૫૧
સ્વરૂપ છે. એમ સામાયિકમાં સ્થિત જીવોએ વિચારવું–ચિન્તવન કરવું.
ભાવાર્થ :- વ્રતી જનોએ સામાયિક કરતી વખતે એવું વિચારવું કે હું સંસારમાં રહું છું તે અશરણ, અશુદ્ધ, અનિત્ય (પર્યાય અપેક્ષાએ ), દુઃખરૂપ અને પરરૂપ છે અને મોક્ષ તેનાથી વિપરીત સ્વભાવરૂપ છે, અર્થાત્ તે શરણરૂપ, શુદ્ધ, નિત્ય, સુખરૂપ અને આત્મસ્વરૂપ છે–એમ ભેદજ્ઞાન કરવું. ૧૦૪.
હવે સામાયિકના અતિચારો કહે છે
.
સામાયિક શિક્ષાવ્રતના અતિચાર શ્લોક ૧૦૫
અન્વયાર્થ :- [વાવાયમાનસાનાન્] વચન, કાય અને મનની ( યોગની ) [ દુ:પ્રણિધાનાનિ ] ખોટી પ્રવૃત્તિ કરવી, (વાદુઃપ્રણિધાન, કાયદુઃપ્રણિધાન, મનોદુઃપ્રણિધાન) [અનાવરાસ્મરણે] અનાદર કરવા અને સામાયિક-પાઠ ભૂલી જવો-એ [પદ્મ] પાંચ [ભાવેન ] ૫૨માર્થથી [ સામાયિક્ષ્ય] સામાયિકના [ અતિશમા: ] અતિચારો [ વ્યવ્યન્ત ] કહ્યા છે.
:
ટીકા :- ‘ વ્યવ્યન્તે' કહેવામાં આવ્યા છે. શું તે? ‘અતિમ:' અતિચારો, કોના ? ‘સામાચિસ્ય' સામાયિકના. કેટલા ? ‘પદ્મ ' પાંચ. કઈ રીતે? ‘ભાવેન' પરમાર્થથી ( ખરેખર ) તે આ પ્રમાણે છે ‘વાાયમાનતાનાં દુ:પ્રણિધાનાનિ' -વાğ:પ્રણિધાનન્ વચનની ખોટી પ્રવૃત્તિ કરવી. ( અર્થાત્ શાસ્ત્રવિરુદ્ધ અશુદ્ધ પાઠ કરવો ). ‘ ગયવું:પ્રણિધાનમ્’ શરીરને સંયમરહિત અસ્થિર રાખવું (અર્થાત્ શરીરથી ખરાબ ચેષ્ટા કરવી ). ‘ મન:વુ:સ્વપ્રધિાનમ્' મનને આર્ત્ત-રૌદ્ર ધ્યાનથી ચંચળ કરવું (અર્થાત્ મનમાં ખરાબ વિચાર કરવા ). -એ ત્રણ અને * અનાવાસ્મરણે ’ સામાયિકનો અનાદર
Please inform us of any errors on rajesh@Atma Dharma.com