________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૩૭ देशावकाशिकस्य कालावधिं कालमर्यादां प्राहुः। के त ? प्राज्ञाः गणधर-देवादयः। किं तदित्याह संवत्सरमित्यादि-संवत्सरं यावदेतावत्येव देशे अयाऽवस्थातव्यं। तथा ऋतुमयनं वा यावत्। तथा मासचतुर्मासपक्षं यावत्। ऋक्षं च चन्द्रमुक्त्या आदित्यभुक्त्या वा इदं नक्षत्रं यावत्।।९४।। एवं देशावकाशिकव्रते कृते सति ततः परतः किं स्यादित्याह
सीमान्तानां परत: स्थूलेतरपञ्चपापसंत्यागात्। देशावकाशिकेन च महाव्रतानि प्रसाध्यन्ते।।९५ ।।
હર્ષ, [ઋતુઃ] બે માસ, [શયનમ] છ માસ, [મારવતુર્માસક્ષમ] એક માસ, ચાર માસ, પક્ષ (પખવાડિયું-પંદર દિવસ) [] અને [i] એક નક્ષત્ર સુધી એ રીતે [‘શાવવાશિચ] દશાવકાશિકવ્રતની [ વાતાવથિં ] કાલની મર્યાદા [પ્રાદુ:] કહે છે.
ટીકા - ‘તેશવશિવશ્ય વાતાવર્ષે પ્રદુ:' દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે. (કોણ કહે છે?) “પ્રાજ્ઞા:' ગણધરદેવાદિ. “તે શું છે?' તે કહે છે
સંવત્સરનિત્યાઃિ ' એક વર્ષ સુધી મારે આટલા જ ક્ષેત્રમાં રહેવું, તથા “ઋતુ' એટલે બે માસ, “શયન' એટલે છ માસ તથા એક માસ, ચાર માસ, એક પખવાડિયું અને “દક્ષ' એટલે ચંદ્રભક્તિ વા આદિત્યભુક્તિ આ નક્ષત્ર સુધી (મારે આટલા જ ક્ષેત્રમાં રહેવું-એવી સમયની મર્યાદાને દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે.)
ભાવાર્થ :- દેશાવકાશિકવ્રતમાં કાળની મર્યાદા, એક વર્ષ (બે વર્ષ આદિ), બે માસ (વસન્ત, હેમન્ત આદિ છ ઋતુ), છ માસ (અયન-ઉત્તરાયણ અને દક્ષિણાયન), માસ, ચાતુર્માસ (વર્ષાકાલ, શીતકાલ અને ઉષ્ણકાલ ), પક્ષ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ) અને ઋક્ષ (નક્ષત્ર) સુધી યથાશક્તિ દરરોજ કરવામાં આવે છે. ૯૪.
એ પ્રમાણે દેશાવકાશિક વ્રત કરવામાં આવતાં તેની (મર્યાદાની) બહાર શું થાય છે? તે કહે છેદેશવ્રતીને મર્યાદા બાર ઉપચારથી મહાવ્રત
શ્લોક ૯૫ અન્વયાર્થ:- [સીમાન્તાનામ](દેશાવકાશિક વ્રતમાં કરેલી) સીમા (મર્યાદા) ની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com