SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ રત્નકરડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદ'अल्पफलबहुविधातान्मूलकमार्द्राणि श्रृङ्गवेराणि। नवनीतनिम्बकुसुमं कैतकमित्येवमवहेयम्।। ८५।। અવય' ત્યાખ્યા વિ તત? “મૂન' તથા “ શ્રyવેરાન' કાર્બાઈના કવિ विशिष्टानि ? 'आर्द्राणि' अशुष्काणि । तथा नवनीतं च। निम्बकुसुममित्युपलक्षणं सकलकुसुमविशेषाणां तेषां। तथा कैतकं केतक्या इदं कैतकं गुधरा इत्येवं, इत्यादि सर्वमवहेयं। कस्मात् 'अल्पफलबहुविधातात् '। अल्पं फलं यस्यासावल्पफलः, बहूनां त्रसजीवानां विधातो विनाशो बहुविधातः अल्पफलश्चासौ बहुविधातश्च तस्मात्।।८५।। ભોગોપભોગ વ્રતધારીને સર્વથા ત્યાગવા યોગ્ય અન્ય વસ્તુઓ શ્લોક ૮૫ અન્વયાર્થ :- (ભોગપભોગપરિમાણ વ્રતમાં) [બત્પનિષદુવિધાતાન] ફળ થોડું અને સ્થાવર જીવોની હિંસા અધિક હોવાથી [ભાદ્ર]િ સચિત્ત [શૃંગરા]િ અદરક [ મૂત્રમ] કંદમૂળ [ નવનીતનિધુસુમમ] માખણ, લીમડાનો કોર, [ તવમ] કેતકીનાં ફૂલ [ તિ] અને [gવમ] એવા પ્રકારની અન્ય વસ્તુઓનો [વદેયં] ત્યાગ કરવો જોઈએ. ટીકા - અવયમ' ત્યાગ કરવો જોઈએ. શું તે? “મૂન' કંદમૂલ તથા “શૃંગાવેરાળિ' આદું કેવું? “ભાદ્રળિ' સચિત્ત-લીલી–સૂકાયેલી નહિ (અપકવ) તથા નવનીતનિવાસુમન' નવનીત (માખણ) અને લીમડાનો કોર, તેના ઉપલક્ષણોથી સર્વ પુષ્પ-વિશેષો તેમનો તથા “તવમ' કેતકીનાં ફૂલ ઇત્યાદિ સર્વનો ત્યાગ કરવો જોઈએ. શા માટે (તેમનો ત્યાગ કરવો જોઈએ)? “સત્પન્નવદુવિધાતાન' અલ્પ ફળ અને બહુ ત્રસ જીવોને વિઘાત-નાશ થતો હોવાથી (તેમનો ત્યાગ કરવો જોઈએ.) ભાવાર્થ:- જે ખાવાથી ફળ (લાભ) થોડું અને સ્થાવર ત્રસ જીવોની હિંસા અધિક થાય તેવાં સચિત્ત હળદર, કંદમૂળ આદિ સર્વ પ્રકારનાં જમીનકંદ; માખણ, લીમડા અને કેતકી આદિનાં સર્વ પ્રકારનાં ફૂલ તથા એવી બીજી વસ્તુઓનો ભોગો केतक्यर्जुन्पुष्पादीनि बहुजन्तुयोनिस्थानानि श्रृङ्गवेरमूलकहरिद्रानिम्बकुसुमादीन्यनन्तकायव्यपदेशार्हाणि एतेषामुपसेवने बहुधातोऽल्पफलमिति तत्परिहार: श्रेयान्। अपक्वानि घ। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy