________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૯૯ तत्र दिग्वलयस्य परिगणितत्त्वे कानि मर्यादा इत्याह
मकराकरसरिदटवीगिरिजनपदयाजनानि मर्यादाः।
प्राहुर्दिशां दशानां प्रतिसंहारे प्रसिद्धानि।।६९ ।। 'प्राहुर्मर्यादाः'। कानीत्याह- ‘मकराकरेत्यादि' -मकराकरश्च समुद्रः, सरितश्च नद्यो गंगाद्याः, अटवी दंडकारण्यादिका, गिरिश्च पर्वतः सह्यबिन्ध्यादिः, जनपदो देशो વાદ-વાપીતટાતિ:, “યોનનાનિ' વિંશતિત્રિશલાસિંધ્યાના વિશિષ્ટાન્યતાનિ? 'प्रसिद्धानि' दिग्विरतिमर्यादानां दातुर्गृहीतुश्च प्रसिद्धानि। कासां मर्यादाः ? दिशां'। કરે છે. આ પ્રતિજ્ઞાથી મર્યાદા બહાર પાંચે પાપનો (સ્થૂલ અને સૂક્ષ્મનો) સર્વથા જીવનપર્યન્ત ત્યાગ થઈ જવાથી તેનો તે ત્યાગ મહાવ્રત જેવો હોય છે. (જુઓ ગાથા ૭0)
દિગ્ગતમાં ક્ષેત્ર સીમિત (મર્યાદિત) રહેવાથી ત્યાગભાવમાં વૃદ્ધિ થાય છે અહિંસાવ્રત પુષ્ટ થાય છે અને લોભવૃત્તિ મર્યાદિત થઈ જાય છે. ૬૮. ત્યાં દિવ્રતનું પરિણામ કરવામાં મર્યાદા કેવા પ્રકારની હોય છે તે કહે છે
દિગ્દતની મર્યાદાઓ
શ્લોક ૬૯ અન્વયાર્થ:- ગુણધરાદિક [ શાનામ] “દશે [વિજ્ઞાન] દિશાઓનું [પ્રતિસંદરે] પરિમાણ કરવામાં (સંકોચ કરવામાં) [ સિદ્ધાન] પ્રસિદ્ધ [ મ૨/વરસરિતcવીરિનનપવયોગનાનિ] સમુદ્ર, નદી, જંગલ, પર્વત, દેશ અને યોજનને [મવા ] મર્યાદા [પ્રાદુ:] કહે છે.
ટીકા :- “પ્રાદુર્મા :' મર્યાદા કહે છે. કોને કહે છે? “મરછરેત્યાર' મw૨૨: એટલે સમુદ્ર, સરિત: ગંગા વગેરે નદીઓ, અરવી દંડકારણ્ય આદિ જંગલો,
રિ: સહ્યાદ્રિ, વિધ્યાદિ પર્વત, નન: વિરાટ, વાપીતટ આદિ દેશ અને “યોગનાનિ' વીસ, ત્રીસ આદિ સંખ્યામાં યોજનો. તેઓ કેવા પ્રકારનાં છે? “સિદ્ધાનિ' દિગ્વિરતિની મર્યાદાઓ આપનાર અને ગ્રહણ કરનારને પ્રસિદ્ધ (જાણીતા) છે. કોની મર્યાદા?
. ૨.
વેરતા ઘા ચાર દિશાઓ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચાર વિદિશાઓ-ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, ઉપર અને નીચે -એમ દસ દિશાઓ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com