________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદदिग्वलयं परिगणितं कृत्वातोऽहं बहिर्न यास्यामि।
इति सङ्कल्पो दिग्वतमामृत्यणुपापविनिवृत्त्यै।। ६८।। “વિવ્રતં' ભવતા વૌડસૌ? “સંકલ્પ:' વર્થમૂત.? “ તોડ૬ વરિર્ન યાહ્યાની' - ત્યવરુપ: વિદં ત્વા ? “વિનય પરિળિતું વા' સમર્યાવં કૃત્વા થે? “સામૃતિ' मरणपर्यन्तं यावत्। किमर्थं ? 'अणुपापविनिवृत्त्यै' सूक्ष्मस्यापि पापस्य િિનવૃત્યર્થના ૬૮ાા
દિગ્દતનું સ્વરૂપ
શ્લોક ૬૮ અન્વયાર્થ - [છુપાપવિનિવૃજો] સૂક્ષ્મ પાપોથી (પણ) નિવૃત્ત (મુક્ત) થવા માટે [વિનયમ] દિશાઓના સમૂહને (દશે દિશાઓને) [પરિણિતમ] મર્યાદિત [9] કરીને [બત ] એનાથી [વદિ:] બહાર [ સામ] હું [ભાગૃતિ] મરણપર્યન્ત [ન યાસ્થા]િ નહિ જાઉં, [તિ] એવો [સં૫:] સંકલ્પ વા પ્રતિજ્ઞા કરવી તે [ તિવ્રત] દિવ્રત છે.
ટીકા :- “તિવ્રત' દિવ્રત છે, તે શું છે? “સંન્ય:' સંકલ્પ, કેવો (સંકલ્પ ) ? ‘ત: વદિ: ન યાસ્થામિ' “હું આનાથી બહાર નહિ જાઉં” –એવા પ્રકારનો. શું કરીને? ‘વિનાં પરિણિતં સ્વા’ દિશાઓના સમૂહની (દશે દિશાઓની) સીમા બાંધીને (તેમની મર્યાદા કરીને) શી રીતે? “મૃતિ' મરણપર્યન્ત. શા માટે? કશુપાપવિનિવૃ' સૂક્ષ્મ પાપની (પણ) નિવૃત્તિ માટે.
ભાવાર્થ :- સૂક્ષ્મ પાપોથી પણ બચવા માટે દશે દિશાઓની મર્યાદા કરીને (પરિમાણ કરીને), “તેની બહાર હું જીવનપર્યત જઈશ નહિ” એવા સંકલ્પને-પ્રતિજ્ઞાને દિવ્રત કહે છે.
પાંચ ગુણસ્થાનવર્તી અણુવ્રતધારીને સ્થૂલ પાપોનો તો હંમેશા સર્વત્ર ત્યાગ હોય છે, પરંતુ સૂક્ષ્મ પાપોનો ત્યાગ હોતો નથી. તેને સૂક્ષ્મ પાપ સંબંધી અત્યાગભાવ હોવાથી દ્રવ્યહિંસાના અભાવમાં પણ તેને સૂક્ષ્મ પાપ સંબંધી કર્મબંધ થાય છે. આ નિરર્થક કર્મબંધ અટકાવવા માટે તથા ત્યાગભાવની વૃદ્ધિ માટે તે દશે દિશાઓની મર્યાદા કરી, મર્યાદાની બહાર જીવનપર્યન્ત નહિ જવાની પ્રતિજ્ઞા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com