________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अस्य कथ
कुरुजांगलदेशे हस्तिनागपुरे कुरुवंशे राजा सोमप्रभः, पुत्रो जयः परिमितपरिग्रहो भार्यासुलोचनायामेव प्रवृत्तिः । एकदा पूर्वविद्याधर 'भवकथनानन्तरं समायातपूर्वजन्मविद्यौ हिरण्यधर्मप्रभावतीविद्याधररूपमादाय च मेर्वादौ वन्दकनाभक्तिं कृत्वा कैलासगिरौ भरतप्रतिष्ठापितचतुर्विशतिजिनालयान् वन्दितुमायातौ सुलोचनाजयौ। तत्प्रस्तावे च सौधर्मेन्द्रेण जयस्य स्वर्गे परिग्रहपरिमाणव्रतप्रशंसा कृता। तां परिक्षितुं रतिप्रभदेवः समायातः। ततः स्त्रीरूपमादाय चतसृभिर्विलासिनीभिः सह जयसमीपं गत्वा भणितो जयः । सुलोचनास्वयंवरे येन त्वया सह संग्रामः कृतः तस्यं नमिविद्याधरपते राज्ञीं सुरूपामभिनवयौवनां सर्वविद्याधारिणीं तद्विरक्तचित्तामिच्छ, यदि तस्य राज्यमात्मजीवितं च वाञ्छसीति । एतदाकर्ण्य जयेनोक्तं- हे सुन्दरि ! मैवं ब्रूहि, परस्त्री
૧૭૯
૫. જયકુમાર કથા
કુરુજીંગલ દેશમાં હસ્તિનાપુરમાં કુરુવંશમાં સોમપ્રભ રાજા હતો. તેના પુત્ર જયને પરિગ્રહપરિમાણ અણુવ્રત હતું. તેને પોતાની ભાર્યા સુલોચનામાં જ પ્રવૃત્તિ હતી. એક દિવસ પૂર્વેના વિદ્યાધરના ભવના ક્શન પછી પૂર્વ જન્મની વિદ્યા જેમને પ્રગટ થઈ હતી તેવા જયકુમા૨ અને સુલોચના હિરણ્યધર્મા અને પ્રભાવતી વિધાધરનું રૂપ ધારણ કરીને મેરુ આદિ ઉ૫૨ વંદના-ભક્તિ કરીને કૈલાસિગિર ઉપર ભરત દ્વારા પ્રતિષ્ઠાપિત ચોવીસ જિનાલયોની વંદના કરવા આવ્યાં, તે દરમિયાન સૌધર્મઇન્દ્ર સ્વર્ગમાં જયકુમારના પરિગ્રહપરિમાણ વ્રતની પ્રશંસા કરી. તેની પરીક્ષા કરવા માટે રતિપ્રભ નામનો દેવ આવ્યો. પછી સ્ત્રીનું રૂપ લઈ ચાર વિલાસિનીઓ (દેવાંગનાઓ ) સાથે જયકુમારની પાસે આવી બોલ્યો:
66
· જય ! સુલોચનાના સ્વયંવરમાં જેણે તમારી સાથે લડાઈ કરી હતી તે નિમ વિદ્યાધરની હું રાણી છું. હું અત્યંત રૂપવતી છું, નવ યૌવનવતી છું, બધી વિદ્યાઓને ધારણ કરું છું અને મારું ચિત્ત તેનાથી (નમિ વિદ્યાધર રાજાથી) વિરક્ત થયું છે. જો તેના રાજ્યની અને પોતાના જીવનની ઈચ્છા હોય તો મને સ્વીકારો.”
એ સાંભળીને જયકુમારે કહ્યું : “હે સુંદરી! એમ બોલ મા. ૫૨સ્ત્રી મને 'भवकथानानन्तरं समायातपूर्वजन्मविद्यो हिरण्यधर्मप्रभावती' इत्यंशो घ. पुस्तके नास्ति । ૨. નન્નાથ: ૧ ઘા રૂ. વર્મ ૫ ઘા ४. नमिविद्याधराधिपते घ ।
.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com