________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૫૯ परिवादादयश्चत्वारो न्यासापहारिता पंचमीति सत्यस्याणुव्रतस्य पंच 'व्यतिक्रमाः' તીવાRT ભવન્તિાા ફદ્દા __ अधुना चौर्यविरत्यणुवतस्य स्वरूपं प्ररूपयन्नाह
निहितं वा पतितं वा सुविस्मृतं वा परस्वमविसृष्टं। न हरित यन्न च दत्ते तदकृशचौर्य्यादुपारमणम्।। ५७।।
પદેશ). આદિ ચાર અને ન્યાસાપહારિતા પાંચમું-એમ બધા મળી “સત્યસ્થ' સત્યાણુવ્રતના પાંચ “વ્યતિક્રમી:' અતિચારો છે.
ભાવાર્થ :- સત્યાણુવ્રતના પાંચ અતિચાર છે
૧. પરિવાદ-મિથ્યા ઉપદેશ; અમ્યુદય અને કલ્યાણકારક કાર્યોમાં અન્યથા ઉપદેશ દેવો.
૨. રહોભ્યાખ્યા-સ્ત્રી-પુરુષો દ્વારા એકાન્તમાં કરેલી ક્રિયાને પ્રગટ કરવી.
૩. પૈશુન્ય (સાકાર મંત્ર ભેદ) –ચાડી કરવી અથવા શરીરની અને ભવાની ચેષ્ટાથી બીજાનો અભિપ્રાય જાણી લઈ ઈર્ષાથી તે પ્રગટ કરવો.
૪. કૂટલેખ ક્રિયા-બીજાને ઠગવા માટે ખોટો દસ્તાવેજ કરવો.
૫. ન્યાસાપહાર-ગીરો મૂકેલી વસ્તુને ગીરો મૂકનાર ભૂલથી ઓછી વસ્તુ માગે તો તેને તેટલી જ આપવી.
નોંધ :- ઉપરની ક્રિયાઓમાં નબળાઈને લીધે પ્રવર્તે છે તેથી તે અતિચાર છે. પ૬. હવે અચૌર્યાણુવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરી કહે છે
અન્વયાર્થ - [નિદિત વા] રાખેલી, [ પતિ વા] પડેલી અથવા [શુવિકૃd વા] તદ્દન ભૂલાઈ ગયેલી [પરā] એવી પરવસ્તુને [ વિરૃદમ] આપ્યા વિના [યત ન દરતિ વર્ત] ન લેવી કે ન કોઈ બીજાને આપવી [તત્]તે [અશો ] સ્કૂલ ચોરીથી [ ૩પ૨મામ ]વિરક્ત થવું છે. (અર્થાત અચૌર્યાણુવ્રત છે).
१. मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमंत्रभेदाः।
(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૨૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com