________________
૧૫૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદछेदनबन्धनपीडनमतिभारारोपणं व्यतीचाराः।
आहारवारणापि च स्थूलवधाद्व्युपरते: पञ्च ।। ५४।।
વ્યતવારા વિવિધ વિસ્તૃપા વા મતવારા રોષતિ? “પં', વસ્ય? 'स्थूलवधाद् व्युपरतेः'। कथमित्याह “છેદ્રનેત્યાદિ' कर्णनासिकादीनामवयवानामपनयनं छेदनं, अभिमतदेशे गतिनिरोधहेतुबन्धनं, पीडा दण्डकशाधभिधातः, 'अतिभारारोपणं' न्याय्यभारादधिकभारारोपणं। न केवलमेतच्चतुष्टयमेव किन्तु 'आहारवारणापि च' आहारस्य अन्नपानलक्षणस्य वारणा નિષેઘો ઘારણ વા નિરોધ: ફકરા
અહિંસાણુવ્રતના અતિચાર
શ્લોક ૫૪ અન્વયાર્થ :- [જીવનવશ્વનપીઠનન] (કાન, નાક આદિનું) છેદન, બંધન (ઇચ્છિત સ્થાને જતાં રોકવું), પીડન (લાકડી, ચાબૂક આદિથી મારવું), [તિમાRISજેપણમ] શક્તિથી અધિક ભાર લાદવો, [] અને [ભાદરવાROT] સમયસર પૂરતાં આહાર-પાણી ન દેવાં-એ [પગ્ર ] પાંચ [ઘૂસવધાર્] સ્કૂલ હિંસાથી [ પરતે.] વિરતિના (અર્થાત્ સ્થૂલ હિંસા ત્યાગના અહિંસાણુવ્રતના) [ વ્યતીવારી:] અતિચારો છે.
ટીકા :- “વ્યતીવાRI:' વિવિધ અથવા વ્રતને વિરૂપ વિકૃત કરનારા દોષો કેટલા? પાંચ. કોના? “શૂનવધાભુપતે' સ્થૂલ હિંસાથી વિરતિના (અર્થાત્ અહિંસાણુવ્રતના ). કેવા? તે કહે છે- “જેનેત્યા?િ' કાન, નાક આદિ અવયવોને કાપવા તે છેદન, ઇષ્ટ સ્થાને જતા અટકાવવાનો જે હેતુ થાય છે તે બંધન, લાકડી, ચાબૂક આદિથી મારવું તે પીડનપીડા, “તિમાWIRોપ' ઉચિત (વ્યાજબી-ન્યાયી) ભારથી અધિક ભાર લાદવો, કેવલ આ ચાર જ (અતિચાર) છે એટલું જ નહિ, કિન્તુ “માદા૨વારા ’ અન્ન-પાનરૂપ આહારનો નિષેધ કરવો-નિરોધ કરવો (કટકે કટકે થોડોક દેવો) એમ પાંચમો અતિચાર પણ છે.
ભાવાર્થ :- વ્રતના એકદેશ ભંગને અતિચાર કહે છે અને વ્રત-ભાવ ભંગ કરવામાં નિરર્ગલ (સ્વચ્છન્દી પ્રવૃત્તિ હોવી તેને અનાચાર કહે છે. અતિચારથી વ્રતનો ભંગ થતો નથી, પણ દોષ લાગે છે અને અનાચારથી વ્રતનો ભંગ થાય છે. ૧ ૧. વિષયોમાં પ્રવૃત્તિને અતિચાર અને અતિ આસક્તિને અનાચાર કહે છે.
| (જાઓ શ્રી અમિતગતિ આચાર્યકૃત સામાયિક પાઠ, શ્લોક ૯)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com