________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] જ્ઞાનાધિકાર
अथ दर्शनरुपं धर्मे व्याख्याय ज्ञानरुपं तं व्याख्यातुमाह
अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात। निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः।। ४२।।
‘વે વેરિા “વૃત્તીદુર્ણવતા “જ્ઞાન” ભાવકૃતરૂપ છે તે? “કામિન:' શામજ્ઞા: વાર્થ વે? “નિ:સન્ત' નિ:સંશયં યથા ભવતિ તથા વિના જ વિપરીતાત' विपरीताद्विपर्ययाद्विनैव विपर्ययव्यवच्छेदेनेत्यर्थः। तथा अन्यूनं' परिपूर्ण सकलं वस्तुહવે સમ્યગ્દર્શનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરીને જ્ઞાનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરવાને કહે છે
સમ્યજ્ઞાનનું સ્વરૂપ (લક્ષણ )
શ્લોક ૪૨ અન્વયાર્થ :- [ ] જે (વસ્તુસ્વરૂપને) [ ન્યૂનમ] ન્યૂનતા રહિત, [તિર] અધિકતારહિત, [વિપરીતા વિના] વિપરીતતા વિના-વિપરીતતા રહિત, [૨] અને [:સંવેદમ] સંદેહરહિત [ચાથાતä] જેમ છે તેમ [૬] જાણે છે, [તત્] તેને [ શામિન:] ગણધરો યા શ્રુતકેવલીઓ [ જ્ઞાન] સમ્યજ્ઞાન [ીદુ:] કહેછે.
ટીકા :- “યત્ વેઢ તત્ કામિન: જ્ઞાન સાદુ:' જે (નીચેની રીતે ) જાણે છે તેને આગમના જાણનારા (ગણધરો અથવા શ્રુતકેવલીઓ) ભાવકૃતરૂપ જ્ઞાન કહે છે. કેવી રીતે જાણે છે? “નિ:સંર્દ' નિઃસંશયપણે, “વિના જ વિપરીતાન' વિપર્યય રહિત વિપર્યયના વ્યવચ્છેદ પૂર્વક એવો અર્થ છે. તથા “અન્યૂન' પરિપૂર્ણ-સકલ વસ્તુસ્વરૂપને, નહિ કે ન્યૂન-વિકલ વસ્તુસ્વરૂપને.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com