________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૫
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
यत्पाक् प्रत्येकं श्लोकैः सम्यग्दर्शनस्य फलमुक्तं तद्दर्शनाधिकारस्य समाप्तौ संग्रहवृत्तेनोपसंहृत्य प्रतिपादयन्नाह
देवेन्द्रचक्रमहिमानममेयमानम्। राजेन्द्रचक्रमवनीन्द्रशिरोर्चनीयम्। धर्मेन्द्रचक्रमधरीकृतसर्वलोकम्।
लब्ध्वा शिवं च जिनभक्तिरूपैति भव्यः।। ४१।। શિવ, મોક્ષ “નૈતિ' પ્રાપ્નોતિ પ્રોડરી? “ભવ્ય:' સચદ: શંભૂત? “જિનમ:' નિને ભર્થિસ્થા ટ્વિી ‘નવ્વા' વરું? ‘તેવેન્દ્ર મદિમાન'
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. જ્યાં ઘડપણ, રોગ, ક્ષય, બાધા, શોક, ભય અને શંકાનો તથા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપ મલનો સર્વથા અભાવ હોય છે તથા નવ ક્ષાયિક લબ્ધિઓ તથા અનંતદર્શનાદિ અનંત ચતુષ્ટયનો સદા સદ્ભાવ હોય છે. ૪૦.
પૂર્વ પ્રત્યેક શ્લોક દ્વારા જે સમ્યગ્દર્શનનું ફળ કહ્યું તે સમ્યગ્દર્શનનો અધિકાર સમાસ કરતાં સંગ્રહુ વૃત્તિથી (સંક્ષેપ રૂપે) ઉપસંહાર કરી પ્રતિપાદન કરતાં કહે છે. -
સમ્યકત્વના મહિમાનો ઉપસંહાર
શ્લોક ૪૧
અન્વયાર્થ - [fજનમ]િ જિનેન્દ્રની ભક્તિવાળો જિનભક્ત [ ભવ્ય:] ભવ્ય (સમ્યગ્દષ્ટિ જીવ) [મેયમાનમ] અપરિમિત પ્રતિષ્ઠા અથવા જ્ઞાન સહિત [તેવેન્દ્રવમહિમાનમ] દેવેન્દ્રોના સમૂહના મહિમાને (ઐશ્વર્યને ), [અવનીન્દ્રશિરોર્વનીયમ] રાજાઓના મસ્તક દ્વારા પૂજનીય [૨ાનેન્દ્ર મ] ચક્રવર્તીના ચક્રરત્નને [૨] અને [અઘરાવકૃત સર્વનામ] સર્વ લોકને જેણે નીચાં કરી દીધાં છે. અર્થાત્ સર્વલોકમાં જે ઉત્તમ છે તેવા [ ધર્મેન્દ્ર મ] ધર્મેન્દ્રના (તીર્થકરના) ચક્રને (પદને) [ Mા] પ્રાપ્ત કરી [ શિવમ] મોક્ષ [તિ] પામે છે.
ટીકા - “જિનમ: ભવ્ય: શિવે તિ' જેને જિનેન્દ્રદેવમાં ભક્તિ છે તેવો સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. તે શું શું પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com