________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાનશ્રીકુંદકુંદછે “દષ્ટિવિશિS:' સચદ્રર્શનોપેતા “જિનેન્દ્રમ:' પ્રાનિસ્તે “સ્વ' “૩ામરપ્સરસાં પરિષ?િ' -લેવલેવીનાં સમાયાં ‘વિર' વસુતરું વત્તા ‘રમન્ત' રીહન્તિા
થંભૂતા:? છાણપુષ્ટિતુE:' લઈ મણિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રવિખ્યું, ईशित्वं, वशित्वं, कामरुपित्वमित्येतल्लक्षणास्ते च पुष्टि: स्वशरीरावयवानां सर्वदोपचितत्वं तेषां वा पुष्टि: परिपूर्णत्वं तया तुष्टाः सर्वदा प्रमुदिताः। तथा 'प्रकृष्टशोभाजुष्टा' इतरदेवेम्यः प्रकृष्टा उत्तमा शोभा तया जुष्टा सेविताः इन्द्राः सन्त ડુત્યર્થ: રૂછવા
तथा चक्रवर्तित्वमपि त एव प्राप्नुवन्तीत्याह
ટીકા :- “જેઓ “દષ્ટિવિશિષ્ટા:' સમ્યગ્દર્શન સહિત “જિનેન્દ્રમ:' જિનેન્દ્રના ભક્તો છે તેઓ “અમ૨Tખરસાન પરિષતિ' દેવ-દેવીઓની સભામાં “વિર' લાંબા કાળ સુધી “રમન્ત' રમે છે-ક્રીડા કરે છે. કેવા થઈને? “ ગુણપુfeતુEા:' આઠ ગુણો અર્થાત અણિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, વશિત્વ અને કામરુપિ-એ રૂપ આઠ ઋદ્ધિઓ-તેમની પૂર્ણતાથી સંતુષ્ટ અર્થાત્ સર્વદા પ્રમુદિત (આનંદિત) અથવા તે આઠ ઋદ્ધિઓ રૂપ ગુણોથી તેમના શરીરના અવયવોની સર્વદા પુષ્ટિ-વૃદ્ધિ થાય છે, તેનાથી સદા સંતુષ્ટ તથા “પ્રણશોમાંgટા:' બીજા દેવોના કરતાં ઉત્કૃષ્ટ-ઉત્તમ શોભાયુક્ત થઈને અર્થાત્ અન્ય દેવોથી સેવિત ઇન્દ્રો થઈને.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ જીવ મૃત્યુ પછી સ્વર્ગમાં ઇન્દ્ર પણ થાય છે. ત્યાં અણિમાદિ આઠ ઋદ્ધિઓની પૂર્ણતાથી આનંદિત થઈ વિશેષ સુંદર વૈક્રિયિક શરીર પ્રાપ્ત કરી, દેવ અને અપ્સરાઓની સભામાં લાંબા સમય સુધી રમે છે અને અન્ય દેવો તેની સેવા કરે છે.
આ ગાથા સૂચવે છે કે સમ્યકત્વની ભૂમિકામાં હેયબુદ્ધિએ કરેલા શુભ ભાવોને ફલરૂપે ઉપરોક્ત દર્શાવેલી અણિમાદિ આઠ ઋદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સર્વે સમ્યગ્દષ્ટિઓ જિનેન્દ્રના ભક્તો હોય છે. ૩૭.
તથા ચક્રવર્તી પદને પણ તે (શુદ્ધ સમ્યગ્દષ્ટિઓ) જ પ્રાપ્ત કરે છે એમ કહે છે
૧. દરિવિશિષ્ટ , જિનેનદ્રમ:, સ્વ અને મરાસરજ્ઞ–એ શબ્દોની સંસ્કૃત ટીકા રહી ગઈ લાગે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com