SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ર ૨ત્નકરડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદयत एवं तत : न सम्यक्त्वसमं किञ्चित्रैकाल्ये त्रिजगत्यपि। श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनूभृतान्।।३४।। તન્મૃતા' સંસારિ “સખ્યત્ત્વમ' સચવર્ઘન સમં તુન્યા “શ્રેય:” श्रेष्ठमुत्तमोपकारकं। 'किंचित् ' अन्यवस्तु नास्ति। यतस्तस्मिन् सति गृहस्थोऽपि यतेरप्युत्कृष्टतां प्रतिपद्यते। कदा तन्नास्ति ? ' त्रैकाल्ये' अतीतानागतवर्तमानकालत्रये। तस्मिन् क्व तन्नास्ति ? 'त्रिजगत्यपि' आस्तां तावन्नियतक्षेत्रादौ तन्नास्ति अपितु त्रिजगत्यपि त्रिभुवनेऽपि। तथा 'अश्रेयो' अनुपकारक। मिथ्यात्वसमं किंदिन्यन्नास्ति। यतस्तછે. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિથી હીન કહ્યો છે. ૨...” ૩૩. તેથીસમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતાનું અન્ય કારણ શ્લોક ૩૪ અન્વયાર્થ - [āાજો] ત્રણે કાળમાં અને [ત્રિનાતિ] ત્રણ લોકમાં [ત–મૃતામ] દેહધારી જીવોને [સચવત્વસમમ] સમ્યકત્વ સમાન [ વિચિત્] કોઈ [અન્યત] અન્ય [2:] શ્રેયરૂપ-ઉપકારક [7] નથી, [૨] અને [મિથ્યાત્વસમમ] મિથ્યાત્વસમાન [ વિવિત્] કોઈ [અન્યત્] અન્ય [ શ્રેય:] અકલ્યાણકારક-અનુપકારક [7] નથી. ટીકા :- “ત–મૃતા' સંસારી જીવોને “સગવરૂસમ' સમ્યકત્વસમાન “શ્રેય:' શ્રેષ્ઠ-ઉત્તમ ઉપકારક “વિવિત્' કોઈ અન્ય વસ્તુ નથી, કારણ કે તેની (સમ્યકત્વની ) હયાતીમાં (સભાવમાં) ગુહસ્થ પણ મુનિથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. ક્યારે તે (ઉત્કૃષ્ટ) નથી ? “ઐત્યેિ ' ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ-એ ત્રણે કાળમાં. તે કાળે તે ક્યાં ઉત્કૃષ્ટ નથી? ‘ત્રિનાતિમપિ' નિયત ક્ષેત્રાદિમાં તે ઉત્કૃષ્ટ નથી. એ વાત તો જવા દો, પરંતુ ત્રણ લોકમાં પણ-ત્રણ ભુવનોમાં પણ (તે ઉત્કૃષ્ટ નથી) અને શ્રેયો' મિથ્યાત્વસમાન અનુપકારક કોઈ અન્ય નથી, કારણ કે મિથ્યાત્વના સભાવમાં વ્રત અને મિથ્યાત્વમાન અનુપકારક કોઈ અન્ય નથી, કારણ કે મિથ્યાત્વના સદ્દભાવમાં વ્રત અને 3. અન્ય તુ ઘ | ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૭, પૃષ્ઠ ૨પર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy