________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૯-૧૮૦ ]
[ ૩૩૭
(અનુદુમ ) इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि। नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।। १२२।।
(શાર્દૂત્રવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वकषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि: पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। १२३ ।।
આનું દષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે.
ભાવાર્થ:- જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે, રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસ્ત્રવો અવશ્ય કર્મબંધના કારણે થાય છે અને તેથી કાશ્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે “દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે”.
હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [ 2] અહીં [ રૂમ કવ તાત્પર્ય ] આ જ તાત્પર્ય છે કે [ શુદ્ધય: ન હિ હેય:] શુદ્ધન, ત્યાગવાયોગ્ય નથી; [ દિ] કારણ કે [ત—સત્યાત્િ વત્થ: નાસ્તિ ] તેના અત્યાગથી (કર્મનો ) બંધ થતો નથી અને [ત—ત્યા*Inત્ વત્થ: વ ] તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨.
ફરી, “શુદ્ધનય છોડવાયોગ્ય નથી' એવા અર્થને દઢ કરનારું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ ધીર–8ાર–મંદિગ્નિ અનાિિનધને વાધે વૃત્તિ નિવનનું શુદ્ધનય: ] ઘીર ( ચળાચળતા રહિત) અને ઉદાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો) શુદ્ધનય[ ફર્મનામ્ સર્વષ:] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે- [તિમિ:] પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ [નાત] કદી પણ [ને ત્યાન્વ:] છોડવાયોગ્ય નથી. [તત્રસ્થ:] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, [વદિ: નિયંત્ સ્વમરીચિમ્ વિરાત્ સંત્ય] બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com