SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫૨ अथ ज्ञानं विधापयति परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि। तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू।। १५२ ।। परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति। तत्सर्वं बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञः।। १५२ ।। હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે - પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ઘરે, સઘળુંય તે ત૫ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫૨. ગાથાર્થ:- [પરમાર્થે તુ] પરમાર્થમાં [ સ્થિત:] અસ્થિત [૫:] એવો જે જીવ [ તપ: રોતિ] તપ કરે છે [૨] તથા [વ્રત ધારયતિ] વ્રત ધારણ કરે છે, [તત્સર્વ ] તેનાં તે સર્વ તપ અને વ્રતને [ સર્વજ્ઞા:] સર્વશો [ વાતતપ: ] બાળતપ અને [ વાર્તવ્રતં] બાળવ્રત [ ધ્રુવત્તિ] કહે છે. ટીકાઃ- આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધના કારણ હોવાને લીધે તે કર્મોને “બાળ' એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે. ભાવાર્થ- જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદવે બાળપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. સમયસાર ગાથા ૧૫ર : મથાળું હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે: * ગાથા ૧૫ર : ટીકા ઉપરનું પ્રવચન * “આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ( એમ સિદ્ધ થાય છે);....” જુઓ, વીતરાગ અરિહંતદેવની દિવ્યધ્વનિમાં જે ઉપદેશ આવ્યો તે આગમ છે. Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy