________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
આ એક આંગળી પોતાથી ટકી છે. તેમાં બીજી આંગળીને અભાવ છે. ભાઈ ! પહેલાં આ વાતની હા તો પાડ. પર વિના ચાલે નહિ એ તો મૂઢ મિથ્યાષ્ટિની માન્યતા છે; તેને જૈનદર્શનની શ્રદ્ધા નથી.
પરને સહાય કરી શકું, પરને સુખી કરી શકું, પરને જીવાડી શકું-એ બધો મિથ્યાષ્ટિનો ભ્રમ છે. અજ્ઞાની પોતાના વિકારી પરિણામનો કર્તા થાય છે પણ પરદ્રવ્યના જે કાર્ય થાય તેનો કદીય કર્તા નથી.
અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ક્નત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ર્ક્યુત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દષ્ટાંત કહ્યું છે.
[ પ્રવચન નં. ૧૬ર શેષ, ૧૬૩ ચાલુ
*
દિનાંક ૨૧-૮-૭૬ અને રર-૮-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com