________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪ ]
- પ્રવચન રત્નાકર ભાગ-૫
(શાક્તવિશાહિત) आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ९३ ।।
(શાર્દૂત્રવિક્રીડિત). दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्। विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४ ।।
દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન
ભાવાર્થ- આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તેજ સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન” એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઇ અનુભવથી જુદાં નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- [ નયાનાં પક્ષે: વિના ] નયોના પક્ષો રહિત, [ ગતં વિવસ્વમવન્] અચળ નિર્વિકલ્પભાવને [ સામન] પામતો [ 4: સમય સાર: ભાતિ] જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે [ સ: Us:] તે આ સમયસાર (શુદ્ધ આત્મા) – [ નિમૃતૈ: સ્વયમ્ સાસ્વાદ્યમાન:] કે જે નિત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાધમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે- [વિજ્ઞાન––૨: માવાન] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે, [પુષ્ય: પુરાણ: પુસા ] પવિત્ર પુરાણ પુરુષ છે; [ જ્ઞાન નમ્ fપ યં] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે; [ અથવા ]િ અથવા વધારે શું કહીએ? [વત્ ગ્વિન નય :] જે કાંઈ છે તે આ એક જ છે (–માત્ર જુદાં જુદા નામથી કહેવાય છે ). ૯૩.
આ આત્મા જ્ઞાનથી ચુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છે:
શ્લોકાર્થઃ- [ તોયવત્ ] જેમ પાણી પોતાના સમૂહથી ચુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂર્વ તરફ બળથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com