________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ થઈ જાય છે. પણ એ તો નિમિત્તનું કથન છે. ચાર ગુણ ચિકાશવાળો છ ગુણ ચિકાશરૂપે પરિણમે તે પોતાથી સ્વતંત્ર પરિણમે છે. છૂટો પરમાણુ જે સૂક્ષ્મ પરિણમ્યો છે તે સ્થૂળ સ્કંધમાં ભળે ત્યાં સ્થૂળ થઈ જાય છે તે પોતાના કારણે સ્થૂળ થાય છે, સંયોગને લીધે સ્થૂળ થાય છે એમ છે જ નહિ. અહાહા..બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ માનવું એ જિનમત નથી. આવી વાત છે. લ્યો, ૮૫ ગાથા પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૪૪ શેષ, ૧૪૫, ૧૪૬, ૧૪૭ ચાલુ * દિનાંક ૨-૮-૭૬ થી ૫-૮-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com