________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૫ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ વ્યવહાર કહેવાય છે. રાગને વ્યવહારસમકિત કહ્યું છે તો તે શું સાચું સમકિત છે? ના. તેમ નિમિત્તને વ્યવહારકારણ કહ્યું છે પણ તે સાચું કારણ નથી. આવી વાત ભાઈ ! દુનિયા સાથે મેળવવી કઠણ છે કારણ કે અજ્ઞાની ઘણા ભિન્ન મતવાળા-અભિપ્રાયવાળા છે. પરંતુ તેનો અભિપ્રાય જુદો પડે તેથી કરીને કાંઈ સત્ય ફરી જાય? જેને સત્ય મેળવવું હશે તેણે પોતાનો અભિપ્રાય ફેરવવો પડશે. [ પ્રવચન નં. 110 (શેષ) 111 થી 115 અને 19 મી વારનાં 139 થી 141 દિનાંક 29-676 થી 4-7-76 તથા 18-11-78 થી 20-11-78] Please inform us of any errors on rajesh@AtmaDharma.com