________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પૂછે છે કે એ જ્ઞાની થયા પહેલાં અજ્ઞાની હતો? તો કહે છે હા, એ અજ્ઞાની જ હતો. ભલે પછી એ દિગંબર સાધુ હોય, હજારો રાણીઓનો ત્યાગી હોય કે બાળબ્રહ્મચારી હોય; જ્યાં સુધી આત્માના જ્ઞાનની એક્તારૂપ ધર્મ ન કર્યો ત્યાંસુધી અજ્ઞાની જ છે.
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે કહો, તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે -
[ પ્રવચન નંબર ૫૮ થી ૬૧
*
તારીખ ૨૭-૧-૭૬ થી ૩૦-૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com