________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૨]
(અનુકુમ ) दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।।
(અનુકુમ) दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वाव्यवहारेण मेचकः।। १७ ।।
(નુકુમ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।। १८ ।।
હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે –
શ્લોકાર્થઃ- [DHIળત:] પ્રમાણદષ્ટિથી જોઈએ તો [ માત્મા] આ આત્મા [ સમન્ મેવ: મેવ: ૨ ]િ એકસાથે અનેક અવસ્થારૂપ (“મેચક') પણ છે અને એક અવસ્થારૂપ (“અમેચક') પણ છે, [ર્શન–જ્ઞાન–વારિત્રે ત્રિત્વીત્] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે અને [ સ્વયમ પર્વત:] પોતાથી પોતાને એકપણું
ભાવાર્થ- પ્રમાણદષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬.
હવે નિયવિવક્ષા કહે છે:
શ્લોકાર્થ:- [ $: ]િ આત્મા એક છે તોપણ [ વ્યવદારેT] વ્યવહારદષ્ટિથી જોઈએ તો [ ત્રિસ્વમાવવાન્] ત્રણ-સ્વભાવપણાને લીધે [મેવવ:] અનેકાકારરૂપ (“મેચક') છે, [વર્શન–જ્ઞાન–વારિત્ર: ત્રિમ: પરિળતત્વત:] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
ભાવાર્થ:- શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે “મેચક' કહ્યો છે. ૧૭.
હવે પરમાર્થનાથી કહે છે:
શ્લોકાર્થ- [ પરમાર્થેન 1] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [apજ્ઞાતૃત્વ-જ્યોતિષા] પ્રગટ જ્ઞાયક્લાજ્યોતિમાત્રથી [:] આત્મા એકસ્વરૂપ છે [ સર્વ–માવાન્તર–
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com