________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ સમયસાર પ્રવચન
(અનુકુમ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।।
ધ્વરિષ–સ્વમાવત્વાર્] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [ ગમેઘ5:] તેથી તે અમેચક' છે-શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થ:- ભેદદષ્ટિને ગૌણ કરી અભેદદષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે:
શ્લોકાર્થ- [ આત્મ: ] આ આત્મા [મે–ગમે ત્વયો.] મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [ ચિન્તયા વ ગનં] એવી ચિંતાથી તો બસ થાઓ. [ સાધ્યસિદ્ધિઃ] સાધ્ય આત્માની સિદ્ધિ તો [ રર્શન–જ્ઞાનવારિત્રે.] દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે, [ ન વ ન્યથા] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થ:- આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી, પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ
સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
* સમયસાર : ગાથા ૧૬ : ઉપોદ્દાત *
૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર અને ૧૫ મી ગાથામાં સમ્યજ્ઞાનનો અધિકાર કહ્યો. હવે અહીં ગાથા ૧૬ માં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવની વાત કરે છે –
* ગાથા ૧૬ : ગાથાર્થ ઉપરનું પ્રવચન * સાધુના સાધુ પુરુષ વર્ણન-જ્ઞાનવાત્રિાદિ દર્શન, જ્ઞાન અને ચારિત્ર નિત્યમ' સદો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com