________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૦
णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि। देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होति।।३० ।।
नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति। देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवन्ति।।३० ।।
(ગા ) प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्। पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।। २५ ।।
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દષ્ટાંત સહિત ગાથા કહે છે –
વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. ગાથાર્થ:- [ યથા] જેમ [ નારે] નગરનું [ af fપ] વર્ણન કરતાં છતાં [૨ાજ્ઞ: વર્ણના] રાજાનું વર્ણન [ન વૃતા મવતિ] કરાતું (થતું) નથી, તેમ [વેદને
સ્કૂલમાને] દેહના ગુણનું સ્તવન કરતાં [વતિ TI:] કેવળીના ગુણોનું [સ્તુતા: ન ભવન્તિ] સ્તવન થતું નથી.
ટીકા:- ઉપરના અર્થનું (ટકામાં) કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ રૂદ્ર નાર દિ] આ નગર એવું છે કે જેણે [પ્રવાર–વનિત– સ્વરમ્] કોટ વડે આકાશને ગ્રસ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [૩પવન– રાની–
નિર્જન્મૂતિનY] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [પરિવાવનકેન પાતાનમ્ પિવતિ રૂવ] કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે ). ૨૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com