________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
“તેવી રીતે શરીરના ગુણો જે શુકલ-રક્તપણું વગેરે, તેમનો તીર્થંકરકેવળીપુરુષમાં અભાવ છે.' જુઓ, ભગવાન રાતા છે, ધોળા છે એમ જે રાતો, ધોળો, પીળો રંગ છે એ કાંઈ ભગવાનના આત્મામાં નથી. માટે નિશ્ચયથી શરીરના શુકલરક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.” ગુણોનું સ્તવન (આગળ) લેશે. ભગવાનના ગુણો એટલે જ્ઞાયકસ્વરૂપ પોતાના જ ગુણો એ રીતે (આગળ લેશે).
[ પ્રવચન નં. ૬૯
*
દિનાંક ૭-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com