________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(આ ) नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्। अक्षोभमिव समुद्र जिनेन्द्ररूपं परं जयति।। २६ ।।
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ-બાગ-ખાઇ-આદિવાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું સ્તવન કર્યું તીર્થકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે
શ્લોકાર્થઃ- [ જિનેન્દ્ર પર નયતિ] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [ નિત્ય—વિવાર–સુરિસ્થત–સર્વામ] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત ) છે, [ પૂર્વ-સહન–નાવગ્યમ્ ] જેમાં (જન્મથી જ ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે) અને [સમુદ્ર રૂવ કક્ષોમમ્] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ૨૬.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.
* ગાથા ૩૦ : ટીકા ઉપરનું પ્રવચન * ઉપરના (ગાથામાં કહેલા) અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
રૂવં નામ દિ' આ નગર એવું છે કે જેણે “પ્રાવIRવનિતાસ્વરમ” કોટ વડે આકાશને ગ્રસ્યું છે. એટલે કે એનો કોટ એટલો બધો ઊંચો છે કે જાણે આકાશને આંબતો હોય; “ઉપવનરાનનિયમૂનિતનમ' તથા બગીચાઓની પંક્તિઓથી જાણે ભૂમિતળને ગળી ગયું હોય (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી ભૂમિ ઢંકાઈ ગઈ છે); અને “પરિવાવાયેન પાતાલ પવતિ રૂવ' કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે ( અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). જુઓ, જેના ભૂમિતળ ઉપર બગીચા પથરાએલા છે, કોટ જાણે આકાશમાં વ્યાપી રહ્યો છે અને ખાઈ જાણે પાતાળ સુધી ઊંડી ગઈ છે-“આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તો પણ કોટ-બાગ-ખાઈ આદિવાળો રાજા નથી.”
તેવી રીતે શરીરનું સ્તવન કર્યો તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ કળશરૂપ શ્લોક કહે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com