SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ આત્મા પોતાના ઉપર પ્રસન્ન થાય (એવી ભાવના છે તો) તેને ‘ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ' એમ કહેવામાં આવે છે. આવી વાત છે ભાઈ! અહા! સર્વજ્ઞ પરમેશ્વર—પરમાત્મા—ભગવાન તો વીતરાગ છે. તેથી તેઓ કાંઈ કોઈ ઉપર પ્રસન્ન પણ થતા નથી અને અપ્રસન્ન પણ થતા નથી. પણ પોતાના આત્મામાં આનંદ-શાંતિરૂપ પ્રસન્નતા વર્તે છે તેથી જાણે કે ભગવાન પ્રસન્ન છે અર્થાત્ હું પોતે મારા ઉપર પ્રસન્ન છું તો ભગવાન મારા ઉપર પ્રસન્ન છે એમ કહેવામાં આવે છે. - એ ૭૧ મી ગાથા થઈ. એ ગાથામાં અરિહંતની વાત હતી. હવે ૭૨ મી ગાથામાં સિદ્ધની વાત કરે છે. આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને? એટલે એમાં પાંચે પરમેષ્ઠિની વાત કરી છે. તેમ જ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા વ્યવહાર ને નિશ્ચય એમ બન્ને પ્રકારની ત્રણ ગુપ્તિની પણ વાત કરી છે. હવે સિદ્ધની વ્યાખ્યા કરે છે. ગાથા – ૭૧ શ્લોક - ૯૬ થી ૧૦૦ પ્રવચન નં. NSS / ૬૩ ૬૪ ૬૫ તારીખ ૧૦-૭-૭૧ ૧૧-૭-૭૧ ૧૨-૭-૭૧
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy