________________
૧૭૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- અહીં ‘શીધ્ર પામે છે એમ કહ્યું છે, તો ક્રમ ક્યાં રહ્યો? ક્રમબદ્ધ કયાં રહ્યું?
સમાધાન:- ભાઈ! એનો અર્થ એ છે કે તેને ક્રમબદ્ધમાં અલ્પકાળે જ મુક્તિ થવાનો પ્રસંગ છે.
- આ રીતે પાંચ સમિતિનું વર્ણન કર્યું.
હવે મન-વચન-કાયાની ત્રણ ગુપ્તિનું વર્ણન કરે છે. અહા! આ તો અલૌકિક વાતો છે ભાઈ. બહારની (વ્યવહારની) સાધારણ વાત કરતાં-કરતાં પણ મુનિરાજ વાતને નિશ્ચયમાં લઈ જાય છે.
ગાથા – ૬૫ શ્લોક - ૮૮ શ્લોક – ૮૯ શ્લોક - ૯૦
પ્રવચન . NSS / ૬૦ NST / ૬૦
/ ૬૧
તારીખ ૬-૭-૭૧ ૨-૭-૭ર ૩-૭-૭ર