SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮]. [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ છે. રાગનું ફળ કર્મબંધન છે અને કર્મબંધનનું ફળ સંયોગ છે, પણ તેમાં કાંઈ સ્વભાવનું ફળ નથી. અરે! તારા ઘરની તને ખબર નહીં ને તું પરઘરમાં ભમે છો? – તો તારો ચોરાશી લાખ યોનિમાં અવતાર થશે એમ કહે છે. અહા! એક સમયમાં પૂર્ણ પ્રભુ આત્માને શેય કરીને જ્યાં હજુ તેનું-સ્વનું જ્ઞાન થયું નથી ત્યાં નિશ્ચય સમિતિના ભાવ વિના–તેની પરિણતિ વિના–એકલી વ્યવહાર ઈર્યાસમિતિ આદિ તો, કહે છે કે, સંસાર છે. રાગ (-વ્યવહાર સમિતિ) પોતે સંસાર છે અને તેના ફળમાં પુણ્યબંધ થઈને દેવાદિ ગતિ મળે છે તે પણ સંસાર છે. - એ ૮૪ મો શ્લોક થયો, જેમાં ઈસમિતિની વાત થઈ. હવે ભાષાસમિતિની વાત કરે છે. ગાથા – ૬૧ ) શ્લોક - ૮૧ થી ૮૪ પ્રવચન નં. NST / ૫૪ પપ તારીખ ૨૪-૬-૭ર ૨૫-૬-૭ર ર૭-૬-૭ર
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy