________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૩
वेदनीयकर्माभावान्नैव विद्यते बाधा, पंचविधनोकर्माभावान्न मरणम्, पंचविधनोकर्महेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम् । एवंलक्षणलक्षिताक्षुण्णविक्षेपविनिर्मुक्तपरमतत्त्वस्य सदा निर्वाणं भवतीति ।
(માહિની)
भवभवसुखदुःखं विद्यते नैव बाधा जननमरणपीडा नास्ति यस्येह तमहमभिनमामि स्तौमि संभावयामि
नित्यम् ।
स्मरसुखविमुखस्सन् मुक्तिसौख्याय नित्यम् ॥ २९८ ॥ (અનુત્તુમ્)
आत्माराधनया हीनः सापराध इति स्मृतः I अहमात्मानमानन्दमंदिरं नौमि नित्यशः ॥ २९९॥
*યાતનાશરીરના અભાવને લીધે પીડા નથી; અશાતાવેદનીય કર્મના અભાવને લીધે બાધા નથી; પાંચ પ્રકારનાં નોકર્મના અભાવને લીધે મરણ નથી; પાંચ પ્રકારનાં નોકર્મના હેતુભૂત કર્મપુદ્ગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી.—આવાં લક્ષણોથી લક્ષિત, અખંડ, વિક્ષેપરહિત પરમતત્ત્વને સદા નિર્વાણ છે.
[હવે આ ૧૭૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છે ]
[શ્લોકાર્થઃ—] આ લોકમાં જેને સદા ભવભવનાં સુખદુ:ખ નથી, બાધા નથી, જન્મ, મરણ અને પીડા નથી, તેને (–તે પરમાત્માને) હું, મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે, કામદેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૨૯૮.
[શ્લોકાર્થઃ—]આત્માની આરાધના રહિત જીવને સાપરાધ (–અપરાધી) ગણવામાં આવ્યો છે. (તેથી) હું આનંદમંદિર આત્માને (આનંદના ઘ૨રૂપ નિજાત્માને) નિત્ય નમું છું. ૨૯૯.
યાતના = વેદના; પીડા. (શરીર વેદનાની મૂર્તિ છે.)
★
૪૫