________________
૩૫૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य। ण य तिण्हा व छुहा तत्थेव य होइ णिव्वाणं॥१८०॥
नापि इन्द्रियाः उपसर्गाः नापि मोहो विस्मयो न निद्रा च।
न च तृष्णा नैव क्षुधा तत्रैव च भवति निर्वाणम् ॥१८०॥ परमनिर्वाणयोग्यपरमतत्त्वस्वरूपाख्यानमेतत् ।
अखंडैकप्रदेशज्ञानस्वरूपत्वात् स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियव्यापाराः देवमानवतिर्यगचेतनोपसर्गाश्च न भवन्ति, क्षायिकज्ञानयथाख्यातचारित्रमयत्वान्न दर्शनचारित्रभेदविभिन्नमोहनीयद्वितयमपि, बाह्यप्रपंचविमुखत्वान्न विस्मयः, नित्योन्मीलितशुद्धज्ञानस्वरूपत्वान्न निद्रा, असातावेदनीयकनिर्मूलनान्न क्षुधा तृषा च। तत्र परमब्रह्मणि नित्यं ब्रह्म भवतीति।
નહિ ઇન્દ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં, નિદ્રા નહીં, ન ક્ષુધા, તૃષા નહિ, ત્યાં જ મુકિત જાણવી. ૧૮૦.
અન્વયાર્થ –[ ન્દ્રિયાઃ ૩૫ ] જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, [ પ મોડ વિસ્મય ] મોહ નથી, વિસ્મય નથી, [નિદ્રા 7] નિદ્રા નથી, [૨ ૨ 7T] તૃષા નથી, [T gવ સુથા] સુધા નથી, તત્ર વ ર નિર્વાણ મવતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ ઇન્દ્રિયાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકા –આ, પરમ નિર્વાણને યોગ્ય પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(પરમતત્ત્વ) *અખંડએકપ્રદેશીજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) સ્પર્શન, રસન, પ્રાણ, ચકું ને શ્રોત્રા નામની પાંચ ઇન્દ્રિયોના વ્યાપારો નથી તથા દેવ, માનવ, તિર્યંચને અચેતનકુત ઉપસર્ગો નથી; ક્ષાયિકજ્ઞાનમય અને યથાખ્યાતચારિત્રમય હોવાને લીધે (તેને) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એવા ભેદવાળું બે પ્રકારનું મોહનીય નથી; બાહ્ય પ્રપંચથી વિમુખ હોવાને લીધે (તેને) વિસ્મય નથી; નિત્યપ્રકટિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) નિદ્રા નથી; અશાતાવેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે (તેને) ક્ષુધા અને તૃષા નથી. તે પરમ બ્રહ્મમાં (-પરમાત્મતત્ત્વમાં) સદા બ્રહ્મ (નિર્વાણ) છે. * ખંડરહિત અભિન્ન પ્રદેશી જ્ઞાનપરમતત્ત્વનું સ્વરૂપ છે તેથી પરમતત્ત્વને ઇન્દ્રિયો અને ઉપસર્ગો નથી.