________________
૨૯૮ ] तथा हि
છે)
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(મંદ્દાાંતા)
मुक्त्वा जल्पं भवभयकरं बाह्यमाभ्यन्तरं च स्मृत्वा नित्यं समरसमयं चिचमत्कारमेकम् । ज्ञानज्योतिः प्रकटितनिजाभ्यन्तरांगान्तरात्मा क्षीणे मोहे किमपि परमं तत्त्वमन्तर्ददर्श ॥ २५९॥
जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा | झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ॥ १५१ ॥
-:
अत्र स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानद्वितयमेवोपादेयमित्युक्तम् ।
यो धर्मशुक्लध्यानयोः परिणतः सोप्यन्तरंगात्मा । ध्यानविहीनः श्रमणो बहिरात्मेति विजानीहि ॥ १५१ ॥
વળી (આ ૧૫૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થઃ—] ભવભયના કરનારા, બાહ્ય તેમ જ અત્યંતર જલ્પને છોડીને, સમરસમય (સમતારસમય) એક ચૈતન્યચમત્કારને સદા સ્મરીને, જ્ઞાનજ્યોતિ વડે જેણે નિજ અત્યંતરઅંગપ્રગટકર્યું છે એવો અંતરાત્મા,મોહક્ષીણથતાં,કોઈ(અદ્ભુત)પરમતત્ત્વને અંદરમાં દેખે છે. ૨૫૯.
વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે; ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧.
અન્વયાર્થઃ—[યઃ] જે [ધર્મશુધ્યિાનયોઃ] ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં [રળતઃ] પરિણત છે [સઃ ષિ] તે પણ [અન્તરાત્મા] અંતરાત્મા છે; [ધ્યાવિહીનઃ] ધ્યાનવિહીન [શ્રમળઃ] શ્રામણ [હિરાભા] બહિરાત્મા છે [કૃતિ વિજ્ઞાનીર્દિ] એમ જાણ.
ટીકાઃ—અહીં (આ ગાથામાં),સ્વાત્માશ્રિતનિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાન
એ બે ધ્યાનો જ ઉપાદેય છે એમ કહ્યરું છે.