________________
૨૭૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (અનુદુમ્) “आत्मप्रयत्नसापेक्षा विशिष्टा या मनोगतिः।
तस्य ब्रह्मणि संयोगो योग इत्यभिधीयते॥" તથા દિ
(અનુદુમ્) आत्मानमात्मनात्मायं युनक्त्येव निरन्तरम् ।
स योगभक्तियुक्तः स्यान्निश्चयेन मुनीश्वरः॥२२८॥ सव्ववियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥१३८॥
सर्वविकल्पाभावे आत्मानं यस्तु युनक्ति साधुः।
स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः॥१३८।। अत्रापि पूर्वसूत्रवन्निश्चययोगभक्तिस्वरूपमुक्तम्।
“શ્લિોકાર્થ –]આત્મપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટજે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો (–આત્મપ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્તપરિણતિનું આત્મામાં જોડાવું) તેને યોગ કહેવામાં આવે છે.”
વળી (આ ૧૩૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) –
[શ્લોકાર્થ –]જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે. ૨૨૮.
સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને, કઈ રીતે સંભવ અન્યને? ૧૩૮. અન્વયાર્થ –[ઃ સાધુઃ તું] સાધુ [સર્વવિહાભાવે માત્માનં યુનજ઼િ]સર્વવિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), [] તો [ચોપામયુિઃ ] યોગભક્તિવાળો છે; તિરસ્ય ] બીજાને [ચોઃ] યોગ [9] કઈ રીતે [મવેત] હોય?
ટીકા –અહીં પણ પૂર્વ સૂત્રની માફક નિશ્ચયયોગભક્તિનું સ્વરૂપ કહ્યર્ડ છે.