SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર (રિની) वचनरचनां त्यक्त्वा भव्यः शुभाशुभलक्षणां सहजपरमात्मानं नित्यं सुभावयति स्फुटम् । परमयमिनस्तस्य ज्ञानात्मनो नियमादयं भवति नियमः शुद्धो मुक्त्यंगनासुखकारणम् ॥१९१॥ (માહિની) अनवरतमखंडाद्वैतचिन्निर्विकारे निखिलनयविलासो न स्फुरत्येव किंचित् । अपगत इह यस्मिन् भेदवादस्समस्तः तमहमभिनमामि स्तौमि સંમાવયામિ॥૧૬॥ (અનુષ્ટુમ્) इदं ध्यानमिदं ध्येयमयं ध्याता फलं च तत् । एभिर्विकल्पजालैर्यन्निर्मुक्तं તનમામ્યહમ્।।૧૬।। (અનુત્તુમ્) भेदवादाः कदाचित्स्युर्यस्मिन् योगपरायणे । तस्य मुक्तिर्भवेन्नो वा को जानात्यार्हते मते ॥१९४॥ [ ૨૩૯ [હવે આ ૧૨૦મી ગાથાનીટીકા પૂર્ણકરતાં ટીકાકારમુનિરાજચારશ્લોકકહેછે :] [શ્લોકાર્થ :—] જે ભવ્ય શુભાશુભસ્વરૂપ વચનરચનાને છોડીને સદા સ્ફુટપણે સહજપરમાત્માને સમ્યક્ પ્રકારે ભાવે છે,તે જ્ઞાનાત્મકપ૨મયમીને મુક્તિરૂપી સ્ત્રીનાસુખનું કારણ એવો આ શુદ્ધ નિયમ નિયમથી (–અવશ્ય) છે. ૧૯૧. [શ્લોકાર્થ :—]જે અનવરતપણે (–નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (–તે પરમાત્મપદાર્થમાં) સમસ્ત નયવિલાસ જરાય સ્ફુરતો જ નથી.જેમાંથી સમસ્ત ભેદવાદ (–નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને (–તે ૫૨માત્મપદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૧૯૨. [શ્લોકાર્થ :—]આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે. આવી વિકલ્પજાળોથી જે મુક્ત (–રહિત) છે તેને (–તે ૫૨માત્મતત્ત્વને) હું નમું છું. ૧૯૩. [શ્લોકાર્થ :—]જેયોગપરાયણમાં કદાચિત્ ભેદવાદો ઉત્પન્ન થાય છે (અર્થાત્ જે
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy