________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર (રિની)
वचनरचनां त्यक्त्वा भव्यः शुभाशुभलक्षणां सहजपरमात्मानं नित्यं सुभावयति स्फुटम् । परमयमिनस्तस्य ज्ञानात्मनो नियमादयं भवति नियमः शुद्धो मुक्त्यंगनासुखकारणम् ॥१९१॥ (માહિની)
अनवरतमखंडाद्वैतचिन्निर्विकारे
निखिलनयविलासो न स्फुरत्येव किंचित् । अपगत इह यस्मिन् भेदवादस्समस्तः तमहमभिनमामि स्तौमि
સંમાવયામિ॥૧૬॥
(અનુષ્ટુમ્)
इदं ध्यानमिदं ध्येयमयं ध्याता फलं च तत् । एभिर्विकल्पजालैर्यन्निर्मुक्तं તનમામ્યહમ્।।૧૬।।
(અનુત્તુમ્)
भेदवादाः कदाचित्स्युर्यस्मिन् योगपरायणे । तस्य मुक्तिर्भवेन्नो वा को जानात्यार्हते मते ॥१९४॥
[ ૨૩૯
[હવે આ ૧૨૦મી ગાથાનીટીકા પૂર્ણકરતાં ટીકાકારમુનિરાજચારશ્લોકકહેછે :] [શ્લોકાર્થ :—] જે ભવ્ય શુભાશુભસ્વરૂપ વચનરચનાને છોડીને સદા સ્ફુટપણે સહજપરમાત્માને સમ્યક્ પ્રકારે ભાવે છે,તે જ્ઞાનાત્મકપ૨મયમીને મુક્તિરૂપી સ્ત્રીનાસુખનું કારણ એવો આ શુદ્ધ નિયમ નિયમથી (–અવશ્ય) છે. ૧૯૧.
[શ્લોકાર્થ :—]જે અનવરતપણે (–નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (–તે પરમાત્મપદાર્થમાં) સમસ્ત નયવિલાસ જરાય સ્ફુરતો જ નથી.જેમાંથી સમસ્ત ભેદવાદ (–નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને (–તે ૫૨માત્મપદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૧૯૨.
[શ્લોકાર્થ :—]આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે. આવી વિકલ્પજાળોથી જે મુક્ત (–રહિત) છે તેને (–તે ૫૨માત્મતત્ત્વને) હું નમું છું. ૧૯૩. [શ્લોકાર્થ :—]જેયોગપરાયણમાં કદાચિત્ ભેદવાદો ઉત્પન્ન થાય છે (અર્થાત્ જે