________________
નિયમસાર
૨૦૮ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ उक्तं चोपासकाध्ययने
| (વાય) “आलोच्य सर्वमेनः कृतकारितमनुमतं च निर्व्याजम् ।
आरोपयेन्महाव्रतमामरणस्थायि - નિઃશેષFI” તથા હિ
आलोच्यालोच्य नित्यं सुकृतमसुकृतं घोरसंसारमूलं शुद्धात्मानं निरुपधिगुणं चात्मनैवावलम्बे । पश्चादुच्चैः प्रकृतिमखिलां द्रव्यकर्मस्वरूपां
नीत्वा नाशं सहजविलसद्बोधलक्ष्मी व्रजामि ॥१५२॥ आलोयणमालुंछण वियडीकरणं च भावसुद्धी य। चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए॥१०॥
કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તુ છું.”
વળી ઉપાસકાધ્યયનમાં (શ્રી સમતભદ્રસ્વામીકૃત રત્નકરંડશ્રાવકાચારમાં ૧૨૫મા શ્લોક દ્વારા) કહ્યડે છે કે –
[શ્લોકાર્થ –] કરેલા, કરાવેલા અને અનુમોદેલા સર્વ પાપને કપટરહિતપણે આલોચીને, મરણપર્યત રહેનારું, નિઃશેષ (-પરિપૂર્ણ) મહાવ્રત ધારણ કરવું.”
વળી (આ ૧૦૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :
[શ્લોકાર્થ :–] ઘોર સંસારનાં મૂળ એવાં સુકૃત અને દુષ્કતને સદા આલોચી આલોચીને હું નિરુપાધિક (સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું. પછી દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજવિલસતી જ્ઞાનલક્ષ્મીને હું પામીશ. ૧પ૨.
આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે શાસ્ત્રમાં, –આલોચના, આલુંછના, અવિકૃતિકરણને શુદ્ધતા. ૧૦૮.