________________
કહાનજૈનશાસ્રમાળા ]
નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
(મંદ્દાાંતા)
प्रत्याख्यानं भवति सततं शुद्धचारित्रमूर्तेः भ्रान्तिध्वंसात्सहजपरमानंदचिन्निष्टबुद्धेः । नास्त्यन्येषामपरसमये योगिनामास्पदानां भूयो भूयो भवति भविनां संसृतिर्घोररूपा ॥ १४५ ॥ (શિવરિની)
महानंदानंदो जगति विदितः शाश्वतमयः । सिद्धात्मन्युच्चैर्नियतवसतिर्निर्मलगुणे ।
स
अमी विद्वान्सोपि स्मरनिशितशस्त्रैरमिहताः कथं कांक्षंत्येनं बत कलिहतास्ते जडधियः ॥१४६॥ (મંદ્દાòાંતા)
प्रत्याख्यानाद्भवति यमिषु प्रस्फुटं शुद्धशुद्धं
दुरघतरुसांद्राटवीवह्निरूपम् ।
सच्चारित्रं
तत्त्वं शीघ्रं कुरु तव मतौ भव्यशार्दूल नित्यं यत्किंभूतं सहजसुखदं शीलमूलं मुनीनाम् ॥ १४७॥
[ ૨૦૩
[શ્લોકાર્થ :—]ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિસહજપરમાનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત (–લીન, એકાગ્ર) છે એવા શુદ્ધચારિત્રમૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. પરસમયમાં (–અન્ય દર્શનમાં) જેમનું સ્થાન છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી; તે સંસારીઓને ફરીફરીને ઘો૨ સંસરણ (–પરિભ્રમણ) થાય છે. ૧૪૫.
[શ્લોકાર્થ :-]જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધછે, તે નિર્મળગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. (તો પછી,) અરેરે ! આ વિદ્વાનો પણ કામનાં તીક્ષ્ણ શસ્ત્રોથી ઇજા પામ્યા થકા ક્લેશપીડિત થઈને તેને (કામને) કેમ ઇચ્છે છે ! તેઓ જડબુદ્ધિ છે. ૧૪૬.
[શ્લોકાર્થ :—]જેદુષ્ટપાપરૂપીવૃક્ષોની ગીચઅટવીને બાળવાને અગ્નિરૂપછે એવું પ્રગટ શુદ્ધશુદ્ધ સત્ચારિત્ર સંયમીઓને પ્રત્યાખ્યાનથી થાય છે; (માટે) હે ભવ્યશાર્દૂલ ! (–ભવ્યોત્તમ) તું શીઘ્ર તારી મતિમાં તત્ત્વને નિત્ય ધારણ કર—કે જે તત્ત્વ સહજ સુખનું દેનારું છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. ૧૪૭.