________________
૧૯૮],
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ इहान्तर्मुखस्य परमतपोधनस्य भावशुद्धिरुक्ता।
विमुक्तसकलेन्द्रियव्यापारस्य मम भेदविज्ञानिष्वज्ञानिषु च समता; मित्रामित्रपरिणतेरभावान्न मे केनचिजनेन सह वैरम्; सहजवैराग्यपरिणतेः न मे काप्याशा विद्यते; परमसमरसीभावसनाथपरमसमाधिं प्रपद्येऽहमिति। तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः
(વસંતતિના) "मुक्त्वालसत्वमधिसत्त्वबलोपपन्नः स्मृत्वा परां च समतां कुलदेवतां त्वम् । संज्ञानचक्रमिदमङ्ग गृहाण तूर्ण
मज्ञानमन्त्रियुतमोहरिपूपमर्दि॥" તથા દિ–
મારે [વિત્] કોઈ સાથે [વાં ન] વેર નથી; [નૂન] ખરેખર [ સાશા ઉત્કૃ] આશાને છોડીને સમથઃ પ્રતિપદ્યતે] હું સમાધિને પ્રાપ્ત કરું છું.
ટીકા :–અહીં (આ ગાથામાં) અંતર્મુખ પરમતપોધનની ભાવશુદ્ધિનું કથન
જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદવિજ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે; મિત્રઅમિરરૂપ (મિત્રરૂપ કે શત્રુરૂપ) પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી; સહજ વૈરાગ્યપરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી; પરમ સમરસીભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું (અર્થાત્ પરમ સમાધિને પ્રાપ્ત કરું છું).
એવી રીતે શ્રી યોગીંદ્રદેવે (અમૃતાશીતિમાં ૨૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે :
[શ્લોકાર્થ :–] ભાઈ! સ્વાભાવિક બળસંપન્ન એવો તું આળસ તજીને, ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને, અજ્ઞાનમંત્રી સહિત મોહશત્રુનો નાશ કરનારા આ સમ્યજ્ઞાનરૂપી ચક્રને શીધ્ર ગ્રહણ કર.''
વળી (આ ૧૦૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે