SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર [ ૧૯૭ | (વસંતતિવા) "द्रव्यानुसारि चरणं चरणानुसारि द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम्। तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य॥" તથા દિ– (અનુષ્ટ્રમ્) चित्तत्त्वभावनासक्तमतयो यतयो यमम् । यतंते यातनाशीलयमनाशनकारणम् ।।१३९॥ सम्मं मे सव्वभूदेसु वेरं मज्झं ण केणवि। आसाए वोसरित्ता णं समाहि पडिवजए॥१०४॥ साम्यं मे सर्वभूतेषु वैरं मह्यं न केनचित् । आशाम् उत्सृज्य नूनं समाधिः प्रतिपद्यते॥१०४॥ “[શ્લોકાર્થ :–] ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય છે–એ રીતે તે બન્ને પરસ્પર અપેક્ષા સહિત છે; તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.'' વળી (આ ૧૦૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે [શ્લોકાર્થ –] જેમની બુદ્ધિ ચૈતન્યતત્ત્વની ભાવનામાં આસક્ત (રત, લીન) છે એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે (અર્થાત્ સંયમમાં સાવધાન રહે છે)-કે જે યમ (-સંયમ) યાતનાશીલ યમના (-દુઃખમય મરણના) નાશનું કારણ છે. ૧૩૯. સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં; આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪. અન્વયાર્થ –[સર્વભૂતેષુ સર્વ જીવો પ્રત્યે [૧] અને [સા] સમતા છે, [૧]
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy