________________
કહાનજેનશાસ્ત્રમાળા] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૯ आत्मा खलु मम ज्ञाने आत्मा मे दर्शने चरित्रे च।
आत्मा प्रत्याख्याने आत्मा मे संवरे योगे॥१००॥ अत्र सर्वत्रात्मोपादेय इत्युक्तः।
अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजसौख्यात्मा ह्यात्मा। स खलु सहजशुद्धज्ञानचेतनापरिणतस्य मम सम्यग्ज्ञाने च, स च प्रांचितपरमपंचमगतिप्राप्तिहेतुभूतपंचमभावभावनापरिणतस्य मम सहजसम्यग्दर्शनविषये च, साक्षान्निर्वाणप्राप्त्युपायस्वस्वरूपाविचलस्थितिरूपसहजपरमचारित्रपरिणतेर्मम सहजचारित्रेऽपि स परमात्मा सदा संनिहितश्च, स चात्मा सदासन्नस्थः शुभाशुभपुण्यपापसुखदुःखानां षण्णां सकलसंन्यासात्मकनिश्चयप्रत्याख्याने च मम भेदविज्ञानिनः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य, मम सहजवैराग्यप्रासादशिखरशिखामणेः स्वरूपगुप्तस्य पापाटवीपावकस्य शुभाशुभसंवरयोश्च,
અન્વયાર્થ –[વતું] ખરેખર [મન જ્ઞાને] મારા જ્ઞાનમાં [ઝાત્મા] આત્મા છે, [મે હર્શન] મારા દર્શનમાં [૨] તથા [2] ચારિત્રમાં [ઝાત્મા] આત્મા છે, [પ્રત્યારથાને] મારા પ્રત્યાખ્યાનમાં [માત્મા] આત્મા છે, [ સંવરે ચોરો] મારા સંવરમાં તથા યોગમાં (-શુદ્ધોપયોગમાં) [માત્મા] આત્મા છે.
ટીકા :–અહીં (આ ગાથામાં), સર્વત્ર આત્મા ઉપાદેય (-ગ્રહણ કરવાયોગ્ય) છે એમ કહ્યર્ડ છે.
આત્માખરેખરઅનાદિઅનંત,અમૂર્ત, અતીંદ્રિયસ્વભાવવાળો, શુદ્ધ,સહજસૌખ્યાત્મક છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો જે હું તેના (અર્થાત્ મારા) સમ્યજ્ઞાનમાં ખરેખર તે (આત્મા) છે; પૂજિત પરમ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત પંચમભાવની ભાવનારૂપે પરિણમેલો જે હું તેના સહજ સમ્યગ્દર્શનવિષયે (અર્થાત્ મારા સહજ સમ્યગ્દર્શનમાં) તે (આત્મા) છે; સાક્ષાત્ નિર્વાણપ્રાપ્તિના ઉપાયભૂત, નિજસ્વરૂપમાં અવિચળસ્થિતિરૂપસહજ પરમચારિત્રપરિણતિવાળો જે હું તેના (અર્થાતુ મારા) સહજ ચારિત્રામાં પણ તે પરમાત્મા સદાસંનિહિત (નિકટ) છે; ભેદવિજ્ઞાની, પારદ્રવ્યથી પરામુખ અને પંચેંદ્રિયનાફેલાવરહિત દેહમાત્રપરિગ્રહવાળો જે હું તેના નિશ્ચયપ્રત્યાખ્યાનમાં—કે જે (નિશ્ચયપ્રત્યાખ્યાન) શુભ, અશુભ, પુણ્ય, પાપ, સુખ અને દુઃખ એ છના સકળસંન્યાસસ્વરૂપ છે (અર્થાત્ એ છે વસ્તુઓના સંપૂર્ણ ત્યાગસ્વરૂપ છે) તેમાં–તે આત્મા સદા આસન્ન (નિકટ) રહેલો છે; સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ, સ્વરૂપગુપ્તઅને પાપરૂપી અટવીને બાળવા