________________
કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૭ ममत्तिं परिवजामि णिम्ममत्तिमुवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसं च वोसरे॥९९॥ ममत्वं परिवर्जयामि निर्ममत्वमुपस्थितः।
आलम्बनं च मे आत्मा अवशेषं च विसृजामि॥९९॥ अत्र सकलविभावसंन्यासविधिः प्रोक्तः।
कमनीयकामिनीकांचनप्रभृतिसमस्तपरद्रव्यगुणपर्यायेषु ममकारं संत्यजामि। परमोपेक्षालक्षणलक्षिते निर्ममकारात्मनि आत्मनि स्थित्वा ह्यात्मानमवलम्ब्य च संसृतिपुरंध्रिकासंभोगसंभवसुखदुःखाद्यनेकविभावपरिणतिं परिहरामि।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
પરિવજું છું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહર્સ. ૯૯. અન્વયાર્થ :–[મમā] હું મમત્વને [રિવર્નવામિ] પરિવજું છું અને [નિર્મમ7] નિર્મમત્વમાં [ઉપસ્થિતઃ] સ્થિત રહું છું; [માત્મા] આત્મા [B] મારું [ઝાડૂ ] આલંબન છે [વર્ષ ૨] અને બાકીનું [વિકૃનામ] હું તજાં છું.
ટીકા –અહીં સકળ વિભાવના સંન્યાસની (-ત્યાગની) વિધિ કહી છે.
સુંદર કામિની, કાંચન વગેરે સમસ્ત પરદ્રવ્યગુણપર્યાયો પ્રત્યે મમકારને હું તનું છું. પરમોપેક્ષાલક્ષણથી લક્ષિત નિર્મમકારાત્મક આત્મામાં સ્થિત રહીને અને આત્માને અવલંબીને, સંસ્કૃતિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્નસુખદુ:ખાદિ અનેક વિભાવરૂપપરિણતિને હું પરિહરું છું.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૦૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે –
૧. કાંચન = સુવર્ણ; ધન. ૨. નિર્મમકારાત્મક = નિર્મમત્વમય; નિર્મમત્વસ્વરૂપ. (નિર્મમત્વનું લક્ષણ પરમ ઉપેક્ષા છે.) ૩. સંસ્કૃતિ = સંસાર.