________________
૧૮૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैर्विवर्जित आत्मा।
सोहमिति चिंतयन् तत्रैव च करोति स्थिरभावम् ॥९८॥ अत्र बन्धनिर्मुक्तमात्मानं भावयेदिति भव्यस्य शिक्षणमुक्तम् ।
शुभाशुभमनोवाक्कायकर्मभिः प्रकृतिप्रदेशबंधौ स्याताम्; चतुर्भिः कषायैः स्थित्यनुभागबन्धौ स्तः; एभिश्चतुर्भिर्बन्धेर्निर्मुक्तः सदानिरुपाधिस्वरूपो ह्यात्मा सोहमिति सम्यग्ज्ञानिना निरन्तरं भावना कर्तव्येति।
(મંદાક્રાંતા) प्रेक्षावद्भिः सहजपरमानंदचिद्रूपमेकं संग्राह्यं तैर्निरुपममिदं मुक्तिसाम्राज्यमूलम् । तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन् श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिचमत्कारमात्रे ॥१३३॥
અન્વયાર્થ –[પ્રતિસ્થિત્યનમાં પ્રવેશવઃ વિવર્ણિતઃ] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુ ભાગબંધ અને પ્રદેશબંધ રહિત [માત્મા] જે આત્મા [સઃ ગઢ] તે હું છું-[તિ] એ મ [વિત] ચિતવતો થકો, (જ્ઞાની) [તત્ર વ ૨] તેમાં જ [સ્થિરમાવું ઢરોતિ] સ્થિરભાવ કરે છે.
ટીકા :–અહીં (-આ ગાથામાં), બંધરહિત આત્માને ભાવવો–એમ ભવ્યને શિખામણ દીધી છે.
શુભાશુભ મનવચનકાયસંબંધી કર્મોથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે; ચાર કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે; આ ચાર બંધો રહિત સદા નિરુપાધિસ્વરૂપ જે આત્મા તે હું છું—એમ સમ્યજ્ઞાનીએ નિરંતર ભાવના કરવી.
[હવે આ ૯૮ની ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ –] જે મુક્તિસામ્રાજયનું મૂળ છે એવા આ નિરુપમ, સહજ પરમાનંદવાળા ચિટૂપને (-ચૈતન્યના સ્વરૂપને) એકને ડાહ્યા પુરુષોએ સમ્યક્ પ્રકારે ગ્રહવું યોગ્ય છે; તેથી, હે મિત્ર ! તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, તરત જ ઉગ્રપણે આ ચૈતન્યચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર. ૧૩૩.