________________
કહાનજૈનશાસ્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
(અનુષ્ટુમ્)
रत्नत्रयमयान् शुद्धान् भव्यांभोजदिवाकरान् । उपदेष्टृनुपाध्यायान् नित्यं वंदे पुनः पुनः ॥ १०५ ॥ वावारविप्पमुक्का चउव्विहाराहणासयारत्ता । णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होंति ॥७५॥
व्यापारविप्रमुक्ताः चतुर्विधाराधनासदारक्ताः । निर्ग्रन्था निर्मोहाः साधवः ईदृशा भवन्ति ॥७५॥
[ ૧૪૩
निरन्तराखंडितपरमतपश्चरणनिरतसर्वसाधुस्वरूपाख्यानमेतत् ।
ये महान्तः परमसंयमिनः त्रिकालनिरावरणनिरंजनपरमपंचमभावभावनापरिणताः अत एव समस्त बाह्यव्यापारविप्रमुक्ताः । ज्ञानदर्शनचारित्रपरमतपश्चरणाभिधानचतुर्विधाराधनासदानुरक्ताः। बाह्याभ्यन्तरसमस्तपरिग्रहाग्रहविनिर्मुक्तत्वान्निर्ग्रन्थाः । सदा निरञ्जन
:
[શ્લોકાર્થ :—] રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક–એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું. ૧૦૫.
નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.
અન્નયાર્થ :—વ્યાપારવિપ્રમુા ] વ્યાપારથી વિમુક્ત (–સમસ્ત વ્યાપાર રહિત), [ચતુર્વિધારાધનાસવારતાઃ] ચતુર્વિધ આરાધનામાં સદા ૨ક્ત, [નિર્પ્રાઃ] નિગ્રંથ અને [નિર્મોહાઃ] નિર્મોહ;—[દાઃ] આવા, [સાધવઃ] સાધુઓ [મત્તિ] હોય છે.
ટીકા :—આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (–લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.
[સાધુઓ કેવા હોય છે ?] (૧) ૫૨મસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ૫૨મ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્યઅત્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક્ શ્રદ્ધાન,