________________
નિયમસાર
૧૪૨ ]
[ ભગવાન શ્રી કુંદકુંદ रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिकंखभावसहिया उवज्झाया एरिसा होति॥७४॥
रत्नत्रयसंयुक्ताः जिनकथितपदार्थदेशकाः शूराः।
निःकांक्षभावसहिताः उपाध्याया ईशा भवन्ति ॥७४॥ अध्यापकाभिधानपरमगुरुस्वरूपाख्यानमेतद्।
अविचलिताखंडाद्वैतपरमचिद्रूपश्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धनिश्चयस्वभावरत्नत्रयसंयुक्ताः। जिनेन्द्रवदनारविंदविनिर्गतजीवादिसमस्तपदार्थसार्थोपदेशशूराः। निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वभावनोत्पन्नपरमवीतरागसुखामृतपानोन्मुखास्तत एव निष्कांक्षाभावनासनाथाः। एवंभूतलक्षणलक्षितास्ते जैनानामुपाध्याया इति।। “શમદમયમનું નિવાસસ્થાન, મૈત્રીદયાદમનું મંદિર (ઘર)–એવું આ શ્રી ચંદ્રકીર્તિ મુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંઘ છે. ૧૦૪.
રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે,
જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ૭૪. અન્વયાર્થ –ત્નિત્રસંયુti ] રત્નત્રયથી સંયુક્ત, શૂરાઃ બિનથિતપવાથશા ] જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને [નિઃાંક્ષમાવહિતા:] નિઃકાંક્ષભાવ સહિત;દિશા:] આવા, [૩પાધ્યાયા:] ઉપાધ્યાયો [મત્તિ] હોય છે.
ટીકા –આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામનાપરમગુરુનાસ્વરૂપનું કથન છે.
[ઉપાધ્યાયો કેવા હોય છે?] (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિતૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચયસ્વભાવરત્નત્રયવાળા; (૨) નિંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત;–આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.
[હવે ૭૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] ૧. શમ = શાંતિ; ઉપશમ. દમ = ઇન્દ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા. યમ = સંયમ. ૨. અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.