________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा हि
વ્યવહારચારિત્ર અધિકાર
(અનુષ્ટુ)
“उत्सृज्य कायकर्माणि भावं च भवकारणम् । स्वात्मावस्थानमव्यग्रं कायोत्सर्गः स उच्यते ॥ "
(અનુષ્ટુમ્) अपरिस्पन्दरूपस्य परिस्पन्दात्मिका तनुः । व्यवहाराद्भवेन्मेऽतस्त्यजामि विकृतिं तनोः ॥ ९५ ॥
[ ૧૩૫
घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया । चोत्तिस अदिसयजुत्ता अरिहंता एरिसा होंति ॥७१॥ घनघातिकर्मरहिताः केवलज्ञानादिपरमगुणसहिताः ।
चतुस्त्रिंशदतिशययुक्ता अर्हन्त ईदृशा भवन्ति ॥ ७१ ॥
भगवतोऽर्हत्परमेश्वरस्य स्वरूपाख्यानमेतत् ।
आत्मगुणघातकानि घातिकर्माणि घनरूपाणि सान्द्रीभूतात्मकानि ज्ञानदर्शना
‘‘[શ્લોકાર્થ :—]કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકા૨ી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.’'
વળી (આ ૭૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજશ્લોક કહે છે) :— [શ્લોકાર્થ :—]અપરિસ્પંદાત્મક એવામને પરિસ્પંદાત્મકશ૨ી૨વ્યવહારથીછે;તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૯૫.
ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્હત છે. ૭૧.
અન્વયાર્થ :—[ઘનયાતિવર્નરહિતાઃ] ઘનઘાતીકર્મ રહિત, [વનજ્ઞાનાપિરમમુળહિતાઃ] કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને [ચત્રિંશતિશયવુાઃ] ચોત્રીશ અતિશય સંયુક્ત; —[દશઃ] આવા, [અર્જુન્તઃ] અર્હતો [મત્તિ] હોય છે.
ટીકા :—આ, ભગવાન અર્હત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. [ભગવંતઅર્હતોકેવાહોયછે ?](૧)જેઓ આત્મગુણોનાં ઘાતકઘાતિકર્મો છે અને